Category: Religious

Politics: સંભલ જામા મસ્જિદ કેસ: સુપ્રીમ કોર્ટે મુસ્લિમ પક્ષને હાઈકોર્ટ જવા કહ્યું, નીચલી અદાલતને પણ આપ્યો આદેશ, એડવોકેટ વિષ્ણુ શંકર જૈનનો ખુલાસો

સુપ્રીમ કોર્ટે યુપીના સંભલ શાહી મસ્જિદ કેસમાં દરમિયાનગીરી કરતા નીચલી કોર્ટને આ કેસની વધુ સુનાવણી ન કરવા જણાવ્યું છે. આ કેસની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું, ‘જ્યાં સુધી અલ્હાબાદ હાઈકોર્ટ…

World: બાંગ્લાદેશમાં હિંદુઓ સાથે થઈ રહેલી હિંસા અને અત્યાચારનો મુદ્દો બ્રિટિશ સંસદમાં ગાજ્યો

બાંગ્લાદેશમાં હિંદુ સહિત અન્ય ધાર્મિક લઘુમતી સમુદાયને શેખ ખાલિદા ઝીયાના પદભ્રષ્ટ થયા બાદ સતત નિશાન બનાવવામાં આવી રહ્યા છે. હિંદુઓ સાથે થઈ રહેલી અમાનવીય હિંસા અને અત્યાચારોનો પડઘો બ્રિટનની સંસદમાં…

World: બાંગ્લાદેશ કોર્ટે ચિન્મય પ્રભુની જામીન અરજી ફગાવી; ભારતનું કડક વલણ, કહ્યું- હિન્દુઓ પર હુમલા કરનારા ગુનેગારો ખુલ્લેઆમ ફરી રહ્યા છે

ચટગાંવ ઈસ્કોન પુંડરિક ધામના પ્રમુખ ચિન્મય કૃષ્ણન દાસ પ્રભુને બાંગ્લાદેશની કોર્ટે આંચકો આપતા તેમની જામીન અરજી ફગાવી દીધી છે. ભારતના વિદેશ મંત્રાલયે કહ્યું કે તે દુર્ભાગ્યપૂર્ણ છે કે લઘુમતી હિંદુઓ…

Politics: સંભલ મસ્જિદમાં સર્વે દરમિયાન ટોળાએ કર્યો પથ્થરમારો, સર્વે ટીમને સુરક્ષિત બહાર લવાઈ

કોર્ટના આદેશ મુજબ ઉત્તર પ્રદેશના સંભલ જિલ્લાની શાહી જામા મસ્જિદનો આજે ફરી સર્વે કરવામાં આવ્યો. આ સર્વે દરમિયાન મસ્જિદની આસપાસ ખુબ ભીડ એકઠી થઈ ગઈ હતી. સર્વે ટીમ મસ્જિદની અંદર…

Bharat: રામલલાની પ્રાણપ્રતિષ્ઠા બાદ નિષાદરાજની રાજધાનીનો થઈ રહ્યો છે વિકાસ: બનશે પર્યટન હબ

ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ નિષાદરાજ ગુહની ઐતિહાસિક રાજધાની શ્રૃંગવરપુર ધામને નવી ઓળખ આપવાનું કાર્ય કરી છે. આ સ્થળ હવે ધાર્મિક અને આધ્યાત્મિક પર્યટનની સાથે સાથે ગ્રામીણ પર્યટનનું પણ કેન્દ્ર બની…

Politics: સ્વામી અવિમુક્તેશ્વરાનંદે કાશ્મીરમાં કલમ 370 પુનઃસ્થાપિત કરવાની કરી માંગ

અવિમુક્તેશ્વરાનંદે અમેરિકામાં ટ્રમ્પની જીત પર કહ્યું કે જો તમે કહો છો કે ભારતના લોકોએ ટ્રમ્પને જીતાડ્યા તો એ પણ સ્વીકારવું પડશે કે ભારતના લોકોએ ભારતીય મૂળની મહિલાને હરાવ્યા. જ્યોતિષ પીઠાધીશ્વર જગદગુરુ…

Bharat: ભગવા-એ-હિંદ: બાબા બાગેશ્વર બાદ કથાકાર દેવકીનંદન ઠાકુર આવ્યા સમર્થનમાં

ઉન્નાવના રામલીલા મેદાનમાં રામ કથા શરૂ કરતી વખતે જાણીતા કથાકાર ઠાકુર દેવકીનંદને સનાતન પર મોટો સંદેશ આપ્યો હતો. એક ખાનગી ચેનલ સાથેની ખાસ વાતચીતમાં તેમણે કહ્યું કે આ સમયે દીકરીઓ…

Bharat: ચીની વિદ્વાનોએ ભગવાન શ્રીરામના અસ્તિત્વની પુષ્ટિ કરી, શોધ્યા પ્રભુ શ્રીરામના પદચિહ્ન

ભારતીય અસ્મિતાના પ્રતિક એવા ભગવાન શ્રીરામ અને રામાયણને કલ્પના કહેનારાઓને ચીની વિદ્વાનોએ મોટો ઝટકો આપ્યો છે. તેમના જણાવ્યા મુજબ ભગવાન શ્રીરામ અને રામાયણ કલ્પના નથી તે વાસ્તવિક અને અધિકૃત છે.…

Religious: સ્વાધીનતા સંગ્રામમાં સાર્વજનિક ગણેશોત્સવ બન્યા રાષ્ટ્રીય એકતાનું પ્રતીક 

ગણેશ ઉત્સવનો ઈતિહાસ ઘણો પ્રાચીન છે. ગણેશજીને વિઘ્નોનો નાશ કરનાર માનવામાં આવે છે. તેનું પૌરાણિક અને આધ્યાત્મિક મહત્વ છે. આ ઉત્સવની શરૂઆત છત્રપતિ શિવાજી મહારાજે પુનામાં કરી હતી. શિવાજી મહારાજે…