Politics: સંભલ જામા મસ્જિદ કેસ: સુપ્રીમ કોર્ટે મુસ્લિમ પક્ષને હાઈકોર્ટ જવા કહ્યું, નીચલી અદાલતને પણ આપ્યો આદેશ, એડવોકેટ વિષ્ણુ શંકર જૈનનો ખુલાસો
સુપ્રીમ કોર્ટે યુપીના સંભલ શાહી મસ્જિદ કેસમાં દરમિયાનગીરી કરતા નીચલી કોર્ટને આ કેસની વધુ સુનાવણી ન કરવા જણાવ્યું છે. આ કેસની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું, ‘જ્યાં સુધી અલ્હાબાદ હાઈકોર્ટ…
