Category: India

Technology : ભારતમાં 10,000 ₹ સુંધીમાં ખરીદવા માટે કયા નોન-ચાઈનીઝ સ્માર્ટફોન શ્રેષ્ઠ છે, એ જાણો.

હાલ કોરોના મહામારી દરમિયાન છેલ્લા કેટલાય સમયથી આપણે સૌ આપણાં સ્માર્ટફોન સાથે પહેલા કરતા વધુમાં ......

ભારતના ભાગલાની ભીતરમાં : ભાગ 11

ભારતના ભાગલા કેવી રીતે થયા ? ભાગલા માટે કોણ જવાબદાર ? કોણે કોણે વિલનની ભૂમિકા ભજવી ? સ્વતંત્રતા આંદોલન અને ભારતને ભાગલા તરફ દોરી ગયેલી ઘટનાઓનો ઇતિહાસ આપ દર સોમવાર,…

Paramveer Chakra awardee Naik Jadunath Singh પરમવીર ચક્રથી સન્માનિત નાયક જદુનાથસિંહની બહાદુરીની ગાથા

1947ના હુમલાખોર પાકિસ્તાની દુશ્મનો સામે જમ્મુ કાશ્મીરમાં લડતા લડતા સર્વોચ્ચ બલિદાન આપનાર અને મરણોપરાંત પરમવીર ચક્રથી સન્માનિત

ભારતના ભાગલાની ભીતરમાં : ભાગ 8

સ્વતંત્રતા આંદોલન અને ભારતને ભાગલા તરફ દોરી ગયેલી ઘટનાઓનો ઇતિહાસ ડૉ. બાબાસાહેબ આંબેડકર અને હો. વે. શેષાદ્રિ જેવાની સમર્થ કલમે લખાયેલા અધિકૃત પુસ્તકોનો આધાર લઇને શરુ થયેલી આ ઐતિહાસિક લેખમાળા…

ભારતે એક દિવસમાં રેકોર્ડ 10.5 લાખ કરતાં વધારે કોરોના ટેસ્ટ કર્યા.

છેલ્લા 24 કલાકમાં ભારતમાં 10.5 લાખ કરતાં વધુ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા. એક જ દિવસમાં સૌથી વધુ કોરોના ટેસ્ટ કરવાનો રેકોર્ડ બધા રાજ્ય તથા કેન્દ્ર શાસિત પ્રદેશમાં વિશ્વ સ્વસ્થ્ય સંગઠને…

UIDAIએ આપી જાણકારી : આધાર કાર્ડમાં આ અપડેટ કરવા માટે કોઈ દસ્તાવેજ નહીં આપવા પડે.

UIDAIએ ટ્વીટ કરીને આપી જાણકારી આધાર કાર્ડમાં બીઓમેટ્રિક ફેરફાર કરાવવા માટે હવે આપવી પડશે 100 રૂપિયા ફી આધાર કાર્ડનો દેશમાં ઓળખ તથા રહેઠાણના પુરાવા તરીકે સૌથી વધુ ઉપયોગ થાય છે…

આદિત્ય ઠાકરે છોડી શકે છે મહારાષ્ટ્ર સરકારનું મંત્રીપદ

આદિત્ય ઠાકરેએ ટ્વિટર પર પોતાની પ્રોફાઇલ પરથી મહારાષ્ટ્ર સરકારના મંત્રીનો ઉલ્લેખ દૂર કર્યો મંત્રીપદ પરથી રાજીનામું આપશે એવી ચર્ચા બહુ ચર્ચિત સુશાંતસિંહ રાજપૂત કેસમાં આદિત્ય ઠાકરેનું નામ ઉછાળવામાં આવ્યું છે