અમદાવાદ : પ્રાઇવેટ કોવિડ ૧૯ હોસ્પિટલમાં આગ, ૮ ના મોત.
અમદાવાદ નવરંગપુરામાં આવેલ શ્રેય હોસ્પિટલમાં કે જેમાં કોવિડ ૧૯ માટે વોર્ડ બનેલ હતો એમાં આગ લાગી. આગ આજે વહેલી સવારે ૩:૩૦ આસ પાસ લાગી હતી જેમાં ૮ દર્દીઓના મોત થયા.…
અમદાવાદ નવરંગપુરામાં આવેલ શ્રેય હોસ્પિટલમાં કે જેમાં કોવિડ ૧૯ માટે વોર્ડ બનેલ હતો એમાં આગ લાગી. આગ આજે વહેલી સવારે ૩:૩૦ આસ પાસ લાગી હતી જેમાં ૮ દર્દીઓના મોત થયા.…
વિશ્વનું સૌથી ઊંચું શિખર માઉન્ટ એવરેસ્ટ સર કરનાર પ્રથમ ભારતીય મહિલા બચેન્દ્રી પાલ નો જન્મ 24 મે,