Breaking News : અમદાવાદમાં કોંગ્રેસ થઈ અનાથ, વિપક્ષનેતા દિનેશ શર્માએ આપ્યું રાજીનામું
AMC ના વિપક્ષના નેતા હતા દિનેશ શર્મા અમદાવાદ કોંગ્રેસનું મોટું માથું ગણાય છે પાર્ટી હિત માં રાજીનામુ આપ્યું હોવાનો દાવો
AMC ના વિપક્ષના નેતા હતા દિનેશ શર્મા અમદાવાદ કોંગ્રેસનું મોટું માથું ગણાય છે પાર્ટી હિત માં રાજીનામુ આપ્યું હોવાનો દાવો
બાપુનગર વિસ્તારમાં ચાલતું હતું કૌભાંડ મેમામાંથી કલમો રદ કરીને ઓછો દંડ ભરીને તોડ કરતા હતા અબ્દુલહમીદ અન્સારી, અલ્તાફ શેખ અને નશિફ અજગરલી નામના ઠગો સામે ગુન્હો નોંધી તપાસ શરૂ અમદાવાદ…
સોશ્યલ ડિસ્ટન્સ જેવું જોવા મળતું નથી. હોસ્પિટલના સ્ટાફના માણસો પણ માસ્ક વગર જોવા મળ્યા હોસ્પિટલના સિક્યુરિટી ગાર્ડ પણ માસ્ક વગર જોવા મળે છે.
ગત 22મી માર્ચ જાણતા કરફ્યુથી એએમટીએસ તથા બીઆરટીએસ બંધ કરાઇ હતી. અનલોક શરૂ થયા બાદ આંશિક બસ સેવા શરૂ કરાઇ હતી જેમાં બ્રિજ ક્રોસ થતો નહોતો. આજથી એએમટીએસ તથા બીઆરટીએસ…
ધર્મના નામે પાખંડ કરતાં અને બળજબરીપૂર્વક ધર્મ પરિવર્તન કરાવતા પાદરીનો વધુ એક કિસ્સો આવ્યો બહાર અમરાઈવાડીના રબારી કોલોનીમાં આવેલા ક્લેશીયા ચર્ચના પાદરી સામે રામોલની સગીરાએ ફરિયાદ નોંધાવી પ્રેમજાળમાં ફસાવીને અશ્લીલ…
બાપુનગર વિસ્તારમાં ચાલતું હતું કૌભાંડ મેમામાંથી કલમો રદ કરીને ઓછો દંડ ભરીને તોડ કરતા હતા અબ્દુલહમીદ અન્સારી, અલ્તાફ શેખ અને નશિફ અજગરલી નામના ઠગો સામે ગુન્હો નોંધી તપાસ શરૂ
દેવલિપી ન્યૂઝની મુહિમને મળી મોટી સફળતા. ડૉ. આંબેડકર બ્રિજને મળ્યો ન્યાય. માત્ર 2 દિવસમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને હલ કર્યો પ્રશ્ન.
બનાસકાંઠાની બનાસ ડેરી દ્વારા લોન્ચ કરાયું હતું "અમુલ મોતી" ફ્રીજ વગરના પરિવારો માટે આશીર્વાદરૂપ દુર્ગમ વિસ્તારોમાં લાંબા પ્રવાસ દરમિયાન પણ ઉપયોગી
ડૉ. આંબેડકર બ્રિજ 2011 માં ખુલ્લો મુકાયો હતો. દાણીલીમડા અને વાસણાને જોડે છે. શું AMC કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહી છે ?
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જ્યારે વિવિધ સફળતાનાં શિખરો સર કરી રહ્યું છે ત્યારે ગુજરાત મ્યુનિ. ફાઇનાન્સ બોર્ડ દ્વારા AMC ને ૩૨૫ કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે.