Category: Devlipi

સ્માર્ટફોન : ભારતમાં બનેલ ૨૦,૦૦૦ ₹
સુંધીમાં ખરીદવા માટે કયા સ્માર્ટફોન શ્રેષ્ઠ છે, એ જાણો.

હાલ કોરોના મહામારી દરમિયાન છેલ્લા કેટલાય સમયથી આપણે સૌ આપણાં સ્માર્ટફોન સાથે પહેલા કરતા વધુમાં વધુ સમય ગળતાં થયા છીએ. એવામાં ઘણાં લોકો છે જે મધ્યમ બજેટમાં સારામાં સારાં સ્માર્ટફોન…

Breaking news : કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો.

સ્મૃતિ ઈરાનીએ ટ્વીટ કરીને જાણકારી આપી. સ્મૃતિ ઈરાની કેન્દ્રીય કાપડ, મહિલા તથા બાળ વિકાસ મંત્રી છે. It is rare for me to search for words while making an announcement; hence…

સામાજિક સમરસતા : વર્ષોથી જેમને અસ્પૃશ્ય ગણવામાં આવ્યા હતા એવા વંચિત સમાજમાંથી VHP એ 5000 પૂજારીઓ તૈયાર કર્યા

વિહિપને દેશમાં પાંચ હજાર વંચિતોને મંદિરનાં પુજારી બનાવવામાં મળી સફળતા​ મોટાભાગના પુજારીઓ પણ સરકારની દેખરેખ હેઠળ સંચાલિત મંદિરોની પેનલમાં જોડાયા વિશ્વ હિન્દુ પરિષદ ‘એક મંદિર, એક કુવા, એક સ્મશાન’ ત્યારે…

“યે રિશ્તા ક્યાં કહેલાતા હૈ” ની પ્રસિદ્ધ જોડી “કાર્તિક-નાયરા” નું મ્યુઝિક વિડિયો “બારિશ” થયું લોંચ…..

સ્ટાર પ્લસ પર 2009થી ચાલતાં “યે રિશ્તા ક્યા કહેલાતા હૈ”માં લીડ રોલ ભજવતી જોડી કાર્તિક અને નાયરા એટલે કે મોહસીન ખાન અને શિવાંગી જોશી નું પ્રથમ મ્યૂઝિક વિડીયો “બારિશ” જેની…

Sports / IPL 2020 : IPL ના ઇતિહાસમાં કાલની મેચ બની ઐતિહાસિક, બે સુપર ઓવર રમીને પંજાબે મુંબઈને આપી હાર.

ઇતિહાસમાં અનોખો રેકોર્ડ, એક દિવસમાં ત્રણ સુપર ઓવર મુંબઈ અને પંજાબ વચ્ચે રમાયેલી બીજી સુપર ઓવરમાં પંજાબની જીત થઇ મુંબઈ અને પંજાબ વચ્ચે મેચ અને પ્રથમ સુપર ઓવર ટાઇ થઇ…

Gujarat : નવા સીમાંકન બાદ ગુજરાતના 5 મહાનગરપાલિકાઓની સ્થિતિ, નવેમ્બરમાં ચૂંટણી લગભગ ફાઇનલ

રાજ્ય ચૂંટણી આયોગે 5 મહાનગરપાલિકા , 6 નગરપાલિકા, 16 જિલ્લા પંચાયત અને 29 તાલુકા પંચાયતમાં નવું સીમાંકન, નવા વોર્ડની રચના અને બેઠકોની ફાળવણી નક્કી કરવામાં આવી. આ જાહેરાત બાદ નવેમ્બરમાં…

Breaking News : કોર્ટની અવમાનના ના કેસમાં સુપ્રીમ કોર્ટે પ્રશાંત ભૂષણ ને 1 રૂપિય

પ્રશાંત ભૂષણ દ્વારા કોર્ટની અવગણના કેસ 15 સપ્ટેમ્બર સુધીમાં 1 રૂ દંડ ભરવો પડશે જો દંડ ચૂકવવામાં નહીં આવે તો 3 મહિનાની જેલ અને 3 વર્ષ સુધી પ્રેક્ટિસ પર પ્રતિબંધ…

ભારત : તાજીયાને મંજૂરી નહિ આપી શકીએ, એનાથી અરાજકતા ફેલાઈ શકે – સુપ્રીમકોર્ટ

29 ઓગસ્ટના શનિવારના દિવસે છે મોહર્રમ કોરોનાના કારણે સુપ્રીમેં તાજીયાની અરજી ફગાવી, રથયાત્રાનું ઉદાહરણ ફગાવ્યું “પૂરીની રથયાત્રા એક જ શહેરમાં ચોક્કસ વિસ્તારમાં હતી, તમે આખા દેશમાં તાજિયાના જુલુસ કાઢવા માગો…

#Warriors4SSR : સુશાંતસિંહ રાજપૂત અપમૃત્યુ કેસમાં મોદી સરકાર બનશે પક્ષકાર!

CBIના હાથમાં કેસની તપાસ આવ્યા બાદ આવ્યા મોટા સમાચાર. કેસમાં એક પક્ષકાર બનવા માટે મોદી સરકારે સુપ્રીમ કોર્ટમાં કરી અરજી. ઉદ્ધવ સરકાર સુશાંતના પરિવારને સહેજ પણ મદદ નથી કરી રહી…

સુશાંતસિંહ કેસ અપડેટ રિયા ચક્રવર્તી સીબીઆઈ સમક્ષ હાજર થઈ

બોલીવુડ અભિનેતા સુશાંતસિંહની “આત્મહત્યા” કેસમાં રિયા ચક્રવર્તીએ સુશાંતસિંહના બેંક એકાઉન્ટમાંથી 15 કરોડ ઉપાડી લેવાનો આરોપ સુશાંતના પરિવારે કર્યો હતો. સુશાંતસિંહ કેસની તપાસ હવે સીબીઆઈ કરી રહી છે. સીબીઆઇએ રિયા ચક્રવર્તીને…