Category: Devlipi

Breaking News : દાણીલીમડામાં PCB ની રેડમાં દારૂનું આખું ગોડાઉન ઝડપાયું. 3ની ધરપકડ, મુખ્ય આરોપી ઈલિયાસ સૈયદ ફરા

દારૂનું 6000 બોટલો કબજે કરાઈ આરોપી ઇસ્તીયાક સૈયદ, મુસ્તાક શેખ અને વિવેક સંઘણીની ધરપકડ મુખ્ય આરોપી વોન્ટેડ અને ફરાર અમદાવાદમાં લોકડાઉન સમયથી 3 લોકોએ સાથે મળીને દારૂનો ધંધો શરૂ કર્યો…

India : વડાપ્રધાન કાર્યાલય (PMO) માં ત્રણ IAS અધિકારીઓની નિમણૂક કરવામ

ડિરેક્ટર તરીકે રઘુરાજ રાજેન્દ્રન (મધ્યપ્રદેશ કેડર) આમ્રપાલી કાટા (આંધ્રપ્રદેશ કેડર) નાયબ સચિવ તરીકે મંગેશ ખિલ્ડિઆલ (ઉત્તરાખંડ કેડર) અન્ડર સચિવ તરીકે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં શનિવારે કેબિનેટ (ACC) ની નિમણૂક સમિતિ…

અમેરિકા : ટીકટોકે ડિલીટ કર્યા 3,80,000 વિ

હેટ સ્પીચ પોલીસીના ઉલ્લંઘનનુ આપ્યું કારણ અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રંપે 90 દિવસમાં પ્રતિબંધ મુકવાની ચેતવણી આપી હતી. ટીકટોક પોતાનો અમેરિકાનો વ્યવસાય માઈક્રોસોફ્ટને વેચશે એવા સમાચાર હતા. ટીકટોક દ્વારા અમેરિકામાં વિડિયો…

બિઝનેસ : ટિકટોકના ભારત ઉપક્રમમાં ઇન્વેસ્ટ કરવા જિયો અને બાઈટડાન્સ વચ્ચે વા

ચીનની બાઈટડાન્સ (ByteDance) છે ટિકટોકની પેરેન્ટ કંપની જિયો સિવાય માઈક્રોસોફ્ટ સાથે પણ ટિકટોકની વાતચીત ચાલુ. ૨૯ જૂનથી ભારત સરકારે કરેલ છે બેન બાઈટડાન્સને કેમ ટિકટોક વેચવાની ફરજ પડી ટિકટોક વિશ્વના…

તારક મહેતાની ટીમમાં એક નવા સદસ્ય મચાવશે ધમ

બે દાયકાથી તારક મહેતા કા ઉલ્ટા મનોરંજન આપી રહી છે થોડા સમય પહેલા દયાભાભી શૉ છોડી ગયા હવે જોડાશે નવું પાત્ર જેનો અસલ પુસ્તકમાં ઉલ્લેખ છે. બે દાયકાથી પારિવારિક મનોરંજનની…

અર્થતંત્ર : આજે વડાપ્રધાન મોદી કરશે “પારદર્શી કરાધાન – ઈમાનદારનું સન્માન” નામન

વડાપ્રધાન નરેન્દ્ર મોદી હંમેશાથી કરદાતાઓને માનથી જોતા આવ્યા છે અને એમણે હંમેશા જાહેર મંચ પર કહ્યું છે કે ભારતનો વિકાસ અને ભારતની દરેક મોટી યોજનાઓ માટે ભારતના ઈમાનદાર કરદાતા જ…

Uttarpradesh : બે મૌલવીઓએ લંડનથી પરત ફરેલ ડોક્ટરની છેતરપિંડી કરી, ‘અલાદ્દીન કા ચિરાગ’ ને મેરઠમાં 2.5 કરોડમાં વેચ્યો


લંડનથી પરત ફરેલ ડોક્ટર સાથે મેરઠમાં છેતરપિંડી બન્ને મૌલવીની ધરપકડ કથિત “અલાદ્દીન કા ચિરાગ” ને પણ કબજે લેવાયો ઉત્તર પ્રદેશના મેરઠ જિલ્લામાંથી છેતરપિંડીની બીજી એક ઘટના સામે આવી છે. બે…

ઉત્તરપ્રદેશ : માયાવતી બનાવશે ભગવાન પરશુરામની ભવ્ય પ

બ્રાહ્મણો અને હિન્દૂ ધર્મ આમ તો હંમેશાથી બહુજન સમાજ પાર્ટી અને માયાવતીના નિશાના પર હોય છે. પરંતુ ગઈ કાલે માયાવતીનું એક આશ્ચર્યજનક નિવેદન સામે આવ્યું. માયાવતીનું નિવેદન . બહુજન સમાજ…

સ્પીપા : UPSC સિવિલ સર્વિસીસ ૨૦૨૧ માટે પ્રશિક્ષણ વર્ગ ૨૦૨૦-૨૦૨૧ ની સ્પી

UPSC દ્વારા લેવાતી સિવિલ સર્વિસીસ જેવી કે IAS , IPS , IFS વગેરે પરીક્ષાઓ માટે સરદાર પટેલ લોકપ્રશાસન સંસ્થા (સ્પીપા) દ્વારા અમદાવાદ, ગુજરાતના ઉમેદવારોને વિનામૂલ્યે પ્રશિક્ષણ અપાય છે. તે અન્વયે…

Corona : ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ કોરોન

ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આજે સવારે રૂટીન ટેસ્ટ કરાવ્યો હતો જે પોઝીટીવ આવ્યો. ઉપરાષ્ટ્રપતિએ ટ્વીટ કરીને જાણકારી આપી. ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ એસિમ્પટોમેટીક અને તંદુરસ્ત છે. વેંકૈયા…