Exclusive : દેવલિપિ ન્યૂઝના રિપોર્ટિંગનું પરિણામ, રાજકોટ આંબેડકરનગરની ગંદકીની સમસ્યા મહિનાઓ બાદ થઈ દૂર
ગેરકાયદેસર ડ્રગ્સની કેસમાં થઈ ધરપકડ સુશાંતસિંહ રાજપૂતના અપમૃત્યુ કેસના 84 માં દિવસે પ્રાથમિક એક્યુસની થઈ ધરપકડ
ગેરકાયદેસર ડ્રગ્સની કેસમાં થઈ ધરપકડ સુશાંતસિંહ રાજપૂતના અપમૃત્યુ કેસના 84 માં દિવસે પ્રાથમિક એક્યુસની થઈ ધરપકડ
પંચમહાલ જિલ્લાના મધ્યસ્થ કેન્દ્ર ગોધરા ખાતેના રેલ્વે ડાઉનયાર્ડના રનીંગરૂમ પાસે આવેલા નાનકડા વોલીબોલના મેદાન પરથી વોલીબોલ પ્લેયર તરીકે પોતાનું કેરિયર ની શરૂઆત કરનાર ભાઈ શ્રી રિયાઝભાઈ પઠાણ , રમત ક્ષેત્રે…
ગુજરાત સરકાર દ્વારા RTE હેઠળ વર્ષ ૨૦૨૦-૨૧ માં ધો.૧ માં પ્રવેશ માટેની પ્રક્રિયા શરૂ. પ્રવેશ પ્રક્રિયા માત્ર ઓનલાઈન રહેશે. આ યોજના હેઠળ ખાનગી સ્કૂલમાં શિક્ષણ ફિ ભરવાની થતી નથી. આ…
મુંબઇ: ટીવી એક્ટર “યે રીશ્તે હે પ્યાર કે” ફેમ સમીર શર્મા અકા શૌર્ય મહેશ્વરી એ કરી પંખા પર લટકી ને આત્મહત્યા . .
અભિનેતા સંજય દત્તને બે દિવસ પહેલા શ્વાસ લેવામાં તકલીફ થતી હોવાથી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આજે તેમના ફેફસામાં કેન્સર હોવાનું નિદાન થયું છે. વધુ જાણકારી એવું નિર્દેશ કરે છે કે…
બે દિવસ પહેલાં ફિલ્મ અભિનેતા સંજય દત્તને શ્વાસ લેવામાં તકલીફને કારણે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં વધુ ટેસ્ટ કરતા જાણવા મળ્યું કે એમને ફેફસાનું કેન્સર છે. અને કેન્સર એડવાન્સ સ્ટેજમાં…
2019 થી ભારત સરકાર દર વર્ષે સરદાર પટેલ નેશનલ યુનિટી એવોર્ડ એનાયત કરે છે. સરદાર પટેલ નેશનલ યુનિટી એવોર્ડની જાહેરાત 31 ઑક્ટોબરે કરવામાં આવે છે. આ વર્ષ એવોર્ડ માટે નામાંકન…
આજે નવરાત્રીનો દ્વિતિય દિવસ છે. નવરાત્રીના દ્વિતીય દિને માતા પાર્વતીના બીજા રૂપ માતા બહ્મચારીણીની આરાધના કરવામા આવે છે. માતા બહ્મચારીણીના જમણા હાથમાં જપ માળા અને ડાબા હાથમાં કમંડલ ધારણ કરેલ…
શક્તિ આરાધના તથા વંદનાનુ પર્વ ભારતીય સંસ્કૃતિનું વંદનીય પર્વ ઘટ સ્થાપના કરી જગદજનનીની આરાધના આજથી શરૂ થઈ રહ્યું છે શક્તિ વંદનાનું પર્વ નવરાત્રી જગતજનની જગદંબાની આરાધનાના મહાપર્વ સમાન શારદીય નવરાત્રી…
આસો સુદ પૂર્ણિમા એટલે શરદ પૂર્ણિમાનુ અનોખુ મહત્વ દૂધ પૌઆ બનાવવાની પરંપરા માણેકથાળી પૂનમ પણ કહેવામાં આવે છે. આસો મહિનાની પૂર્ણિમાને શરદ પૂર્ણિમા તરીકે મનાવવામાં આવે છે. શરદ ઋતુ માં…