Paramveer Chakra : મેજર પીરૂસિંહ
કંપની હવાલદાર મેજર પીરૂસિંહ શેખાવત ભારતીય સેનાના વીર સૈનિક હતા. 1947 માં સ્વતંત્રતા બાદ તુરંત જ પાકિસ્તાન દ્વારા ભારત ઉપર કરવામાં આવેલા હુમલા અને બાદમાં પૂર્ણ સમયના યુદ્ધમાં મેજર પીરૂસિંહે…
કંપની હવાલદાર મેજર પીરૂસિંહ શેખાવત ભારતીય સેનાના વીર સૈનિક હતા. 1947 માં સ્વતંત્રતા બાદ તુરંત જ પાકિસ્તાન દ્વારા ભારત ઉપર કરવામાં આવેલા હુમલા અને બાદમાં પૂર્ણ સમયના યુદ્ધમાં મેજર પીરૂસિંહે…
કિંગ જ્યોર્જ રોયલ ઈન્ડિયન મીલીટરી કૉલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થી. પરમવીર ચક્રથી સન્માનિત નેશનલ ડિફેન્સ એકેડેમીના સૌપ્રથમ પૂર્વ વિદ્યાર્થી પરમવીર ચક્રથી સન્માનિત સંયુક્ત રાષ્ટ્રસંઘના શાંતિ રક્ષક દળના એક માત્ર સૈનિક એનડીએના ભૂતપૂર્વ…
પરમવીર ચક્રથી સન્માનિત થનારા પ્રથમ ભારતીય શ્રીનગરને જીવના જોખમે બચાવ્યું પાકીસ્તાની હુમલાખોરોને મરણતોલ ફટકા માર્યા જન્મ, બાળપણ, ઘરનું દેશભક્ત વાતાવરણ મેજર સોમનાથ શર્માનો જન્મ 23 જાન્યુઆરી 1923ના રોજ પંજાબના કાંગડા…
સૂબેદાર કરમસિંહ બાળપણમાં ખેડૂત બનવાનું સ્વપ્ન સેવતા હતા. સ્વતંત્ર ભારતનો રાષ્ટ્રધ્વજ ફરકાવનાર સૌપ્રથમ સૈનિકમાંથી એક તિથવાલની વ્યુહાત્મક ભૂમિ બચાવી પરમવીર સુબેદાર કરમસિંહ સુબેદાર તથા ઓનરરી કેપ્ટન કરમસિંહ ભારતીય સેનાના પ્રથમ…
રાજ્યસભામાં આયુર્વેદમાં શિક્ષણ અને સંશોધન માટેનું બિલ પસાર થયું. લોકસભામાં પહેલા જ આ બિલ પસાર થઈ ચુક્યું છે. આયુર્વેદ ઉપચાર પદ્ધતિના શિક્ષણ અને સંશોધન માટે સંસ્થા બનાવાશે આયુર્વેદ ઉપચાર પદ્ધતિમાં…
જીવમાત્રના તારણહાર વીર મેઘમાયા તથા વીર મેઘમાયા ટેકરી. ગરવી ગુજરાતના પનોતા પુત્ર તથા જીવમાત્રની તરસ છીપાવવા પોતાના જીવનનું બલિદાન આપનારા એવા વીર મેઘમાયાનુ પવિત્ર સ્મારક પાટણમાં આવેલું છે. આ સ્મારક…
પેટીએમને ગુગલ પ્લે સ્ટોર પરથી હટાવી દેવામાં આવી. ગુગલની ગાઈડ લાઈનનું ઉલ્લંઘન કરવાનું કારણ આપ્યું ગુગલે ગુગલે પોતાના બયાનમાં જણાવ્યું કે તે અનિયંત્રિત જુગારનું અનુમોદન કરતું નથી. અચાનક પેટીએમ ગુગલ…
ભગવાન શિવના ધનુષના નામ “પિનાક” પરથી રાખવામા આવ્યું છે નામ. પિનાક ભારતના DRDO દ્વારા સ્વદેશમાં વિકસિત મલ્ટી બેરલ રોકેટ લોંચિંગ સિસ્ટમ છે. ભારત 2580 કરોડ રૂપિયાના ખર્ચે પિનાકની 6 રેજીમેંટ્સ…
ભાદરવા માહિનામાં વદ પક્ષની એકમથી અમાસ સુધી પંદર તિથિઓમાં પૂર્વજોનું શ્રાદ્ધ કરવાનો વિશેષ મહિમા છે. શ્રાદ્ધ પૂર્વજો પ્રતિ પોતાની કૃતજ્ઞતા વ્યક્ત કરવાની એક અનોખી અને વિશિષ્ટ પદ્ધતિ છે જે અનેક…
કેરળના કોઝીકોડ (કાલીકટ) એરપોર્ટ પર આજે સાંજના ૭ વાગ્યા આસપાસ દુબઇથી આવતું એર ઇન્ડિયા એક્સપ્રેસનું બોઇંગ ૭૩૭ રન-વે પરથી ઉતરી જઈને બે ભાગમાં તૂટી પડ્યું. દુબઇથી આવતા આ પ્લેનમાં ૨…