Author: Lincoln Sokhadia

Young and Bel Esprit Journalist with Bachelor in Science, Postgraduate diploma in Journalism and mass communication. Enthusiast with modern approaches, yet bounded with cultural ethos. Excellent and impartial writing skill. Hands on experience with research based exploring. Proponent of youth involvement in politics, history, literature and spiritual science.

Art : “કલા , કોરોના અને તહેવાર ” – અમદાવાદના રંગોળી આર્ટિસ્ટ્સ દીપ્તિ વારા અને દિવ્યેશ વારાની નજરે

દરેક વ્યક્તિઓની પોતાના ભાવ અભિવ્યક્ત કરવાની રીત અલગ અલગ હોય છે . એ જ પ્રમાણે કલા પણ અભિવ્યક્તિની ખુબ આગવી તથા અસરકારક રીત છે. શહેરના આર્ટિસ્ટસ દીપ્તિ વારા અને દિવ્યેશ…

Bengal Election 2021 : અમિત શાહની બંગાળ યાત્રા બાદ રાજ્યની કેબિનેટ બેઠકમાં મમતા સરકારના ચાર મંત્રી ગેરહાજર

ગયા અઠવાડિયે ગૃહમંત્રી અમિત શાહ 2 દિવસના બંગાળ પ્રવાસે હતા શુભેન્દુ અધકારી, રાજીવ બંધોપાધ્યાય, ગૌતમ દેવ અને રવીન્દ્રનાથ ઘોષ બુધવારે કેબિનેટ બેઠકમાં રહ્યા ગેરહાજર

Breaking News : સર્વોચ્ચ ન્યાયાલયે આપી અરણબ ગોસ્વામીને રાહત, વચગાળાના જામીન મળ્યા

સુપ્રીમ કોર્ટે આજે પત્રકાર અર્ણબ ગોસ્વામીના વચગાળાના જામીન મંજૂર કર્યા છે. કોર્ટે નીતિશ સરદા અને પરવીન રાજેશસિંહના વચગાળાના જામીન પણ રૂ.50,000 ના અંગત બોન્ડ પર મંજૂર કર્યા છે.

Bihar Election Result 2020 : બિહાર વિધાનસભામાં કાંટાની ટક્કર, 10:30 સુંધીના આ છે ઓફિશિયલ આંકડા

આજે સવારે 8 વાગ્યાથી ભારતના જુદા જુદા રાજ્યોમાં થયેલ ચુનાવના વોટની ગણતરી શરૂ થયેલ છે. જેમાં દેશનું સૌથી વધુ ધ્યાન બિહાર વિધાનસભાના પરિણામ પર છે. તો સવારે 10:30 વાગ્યા સુંધીના…

Gujarat : સુરેન્દ્રનગરથી ઉત્તરાખંડ ફરવા ગયેલ 3 મિત્રોની કાર ખીણમાં ખાબકી, 1 નું મોત 2 લાપતા

ઉત્તરાખંડના પહાડોમાં ફરવા ગયેલા સુરેન્દ્રનગરના ત્રણ યુવાનોને અકસ્માત નડ્યો હતો. તેમની ગાડી 300 મીટર

Vadodara : નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પર ચપ્પલ ફેંકનાર નીકળ્યો કોંગ્રેસી કાર્યકર, ધરપકડ બાદ ખુલાસો

26 ઓક્ટોબરની ઘટના કરજણ બેઠકની પેટાચૂંટણીમાં પ્રચાર અર્થે આવેલ નીતિન પટેલ પર ફેંકાયું હતું ચપ્પલ ઓડિયો ક્લિપના આધારે કરાઈ ધરપકડ

Breaking News : અમદાવાદમાં કોંગ્રેસ થઈ અનાથ, વિપક્ષનેતા દિનેશ શર્માએ આપ્યું રાજીનામું

AMC ના વિપક્ષના નેતા હતા દિનેશ શર્મા અમદાવાદ કોંગ્રેસનું મોટું માથું ગણાય છે પાર્ટી હિત માં રાજીનામુ આપ્યું હોવાનો દાવો

Breaking News : નવરાત્રિમાં સોસાયટીઓ અને ફ્લેટોમાં પૂજા-આરતી માટે કોઈ પરમિશનની જરૂર નથી – મુખ્યમંત્રી

નવરાત્રિ દરમ્યાન ફ્લેટ કે સોસાયટીઓના રહીશોએ તેમના સ્થળ કે પ્રિમાઈસીસમાં માતાજીની પૂજા - આરતી માટે પોલીસની કોઇપણ મંજૂરી મેળવવાની આવશ્યકતા રહેશે નહીં.