સંશોધન : આલ્કોહોલનું સેવન તમારાં મગજ માટે કેટલું નુકશાનકારક!
હેલ્થ સાયન્સને લગતું નવું સંશોધન આલ્કોહોલ અને માનવ મગજ આલ્કોહોલનું સેવન કરતાં લોકો માટે ખતરાની ઘંટડી
હેલ્થ સાયન્સને લગતું નવું સંશોધન આલ્કોહોલ અને માનવ મગજ આલ્કોહોલનું સેવન કરતાં લોકો માટે ખતરાની ઘંટડી
મેવાડ (રાજસ્થાન) માં એક ભીલ કસબો મેરપુર હતો. ભીલ રાણા પુંજાનો જન્મ મેરપુરના વડા દુદા હોલાંકીના પરિવારમાં થયો હતો. તેમની માતાનું નામ કેહરી બાઇ હતું, પિતાની અવસાન પછી 15 વર્ષની…
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જ્યારે વિવિધ સફળતાનાં શિખરો સર કરી રહ્યું છે ત્યારે ગુજરાત મ્યુનિ. ફાઇનાન્સ બોર્ડ દ્વારા AMC ને ૩૨૫ કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે.
અયોધ્યામાં બંધાનાર રામમંદિરના ભૂમિપૂજન વિશે ઘણાં સેલિબ્રિટીએ સોશિયલ મીડિયામાં વખાણ કર્યા અને પોતાની ખુશી વ્યક્તિ કરી. ભારતીય ક્રિકેટ ટીમના ઝડપી બોલર મોહંમદ શમીના પત્ની હસીન જહાઁએ પર આ દિવસે પોતાનું…
ગોધરામાંથી આજે NIA એ એક પાકિસ્તાની જાસુસને ઝડપી પાડ્યો હતો. પાકિસ્તાની જાસુસી સંસ્થા ISI માટે કાર્ય કરતો હોવાનો દાવો NIA એ ઝડપી પાડ્યો સંવેદનશીલ સામગ્રી/માહિતી પાકિસ્તાન મોકલતો હોવાના અહેવાલ NIA…
હમણાંથી પાકિસ્તાનને દુનિયામાં દરેક દિશામાંથી જાકારો મળ્યો છે. મુસ્લિમ દેશોએ પણ પાકિસ્તાનનો હાથ છોડી દિધો છે. આ વાત મગજ પર લાગી આવતા પાક રેલ મંત્રી ભાન ભૂલ્યા કોણ છે આ…
નાયક જદુનાથસિંહ 1947ના હુમલાખોર પાકિસ્તાની દુશ્મનો સામે જમ્મુ કાશ્મીરમાં લડતા લડતા સર્વોચ્ચ બલિદાન આપનાર અને મરણોપરાંત પરમવીર ચક્રથી સન્માનિત નાયક જદુનાથસિંહજી ભારતીય સેનાની રાજપૂત રેજીમેન્ટ, પહેલી બટાલિયન, ફતેહગઢ શાખામાં નાયકનું…
કંપની હવાલદાર મેજર પીરૂસિંહ શેખાવત ભારતીય સેનાના વીર સૈનિક હતા. 1947 માં સ્વતંત્રતા બાદ તુરંત જ પાકિસ્તાન દ્વારા ભારત ઉપર કરવામાં આવેલા હુમલા અને બાદમાં પૂર્ણ સમયના યુદ્ધમાં મેજર પીરૂસિંહે…
કિંગ જ્યોર્જ રોયલ ઈન્ડિયન મીલીટરી કૉલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થી. પરમવીર ચક્રથી સન્માનિત નેશનલ ડિફેન્સ એકેડેમીના સૌપ્રથમ પૂર્વ વિદ્યાર્થી પરમવીર ચક્રથી સન્માનિત સંયુક્ત રાષ્ટ્રસંઘના શાંતિ રક્ષક દળના એક માત્ર સૈનિક એનડીએના ભૂતપૂર્વ…
પરમવીર ચક્રથી સન્માનિત થનારા પ્રથમ ભારતીય શ્રીનગરને જીવના જોખમે બચાવ્યું પાકીસ્તાની હુમલાખોરોને મરણતોલ ફટકા માર્યા જન્મ, બાળપણ, ઘરનું દેશભક્ત વાતાવરણ મેજર સોમનાથ શર્માનો જન્મ 23 જાન્યુઆરી 1923ના રોજ પંજાબના કાંગડા…