Tag: Uttar Pradesh

Politics: યુપીમાં એન્કાઉન્ટરમાં ખાલિસ્તાની કમાન્ડો ફોર્સના ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા, પોલીસ ચોકી પર કર્યો હતો ગ્રેનેડ હુમલો

ઉત્તર પ્રદેશના પીલીભીતમાં પંજાબના ગુરદાસપુર પોલીસ ચોકી પર ગ્રેનેડથી હુમલો કરનારા ખાલિસ્તાની કમાન્ડો ફોર્સના ત્રણ આતંકવાદીઓ સાથે યુપી પોલીસનું એન્કાઉન્ટર. યુપી પોલીસ અને પંજાબ પોલીસના સંયુક્ત ઓપરેશનમાં ખાલિસ્તાની કમાન્ડો ફોર્સના…

Politics: દિલ્હીથી યુપી અને મહારાષ્ટ્રથી ગુજરાત સુધી… 2025માં કોંગ્રેસ અને ભાજપમાં કેટલો બદલાવ આવશે?

વર્ષ 2025માં ભાજપને નવા અધ્યક્ષ મળશે સાથે સાથે ઘણા રાજ્યોના પ્રદેશ અધ્યક્ષો પણ બદલવામાં આવશે. કોંગ્રેસ પાર્ટીમાં પણ ઉપરથી નીચે સુધી ફેરફારોની પ્રસ્તાવિત છે. કોંગ્રેસ યુપી, મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાં પોતાના…

Politics: ડૉ. આંબેડકર મુદ્દે યુપીમાં રાજકારણ ગરમાયું, BSP સુપ્રીમો માયાવતીએ દેશભરમાં વિરોધ પ્રદર્શનની કરી જાહેરાત

બહુજન સમાજ પાર્ટી (BSP)ના સુપ્રિમો માયાવતીએ આ સપ્તાહની શરૂઆતમાં રાજ્યસભામાં ડૉ. આંબેડકર પર કરેલી ટિપ્પણી પર કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ પર નિશાન સાધ્યું છે અને 24 ડિસેમ્બરે દેશભરમાં વિરોધ…

Politics: 1 કરોડ 91 લાખની વીજચોરી! સમાજવાદી પાર્ટીના સાંસદ ઝીયાઉર રહેમાન બર્ક પાસેથી લેણાં વસૂલવામાં આવશે

વીજળી ચોરીના મામલામાં ઉત્તર પ્રદેશના સંભલથી સમાજવાદી પાર્ટી (SP)ના સાંસદ ઝિયાઉર રહેમાન બર્ક સામે 1 કરોડ 91 લાખ રૂપિયાની રકમ વસુલવાની નક્કી કરવામાં આવી છે. ગુરુવારે વિદ્યુત વિભાગની ટીમે ભારે…

Politics: યુપીમાં 150 મુસ્લિમોએ અપનાવ્યો હિંદુ ધર્મ, સલમાન ખાને નામ બદલીને રાખ્યું સંસારસિંહ

ઉત્તર પ્રદેશના હાપુડ જિલ્લામાં ચાર વર્ષના કઠિન મતભેદો અને વિવાદો પછી સલમાન ખાન અને તેના કુટુંબના 45 પરિવારોએ ઈસ્લામ છોડીને સનાતન ધર્મ અપનાવ્યો છે. સલમાન ખાને પોતાનું નામ બદલીને સંસાર…

Politics: અટાલા મસ્જિદ વિવાદમાં કોર્ટે આપ્યો સર્વેનો આદેશ, સર્વે કમિશનના પ્રારુપ અંગે 16 ડિસેમ્બરે નિર્ણય

જૌનપુરની (Jaunpur) અટાલા મસ્જિદ વિવાદમાં (Atala Masjid dispute) હિન્દુ પક્ષને (Hindu side) મોટી જીત મળી છે. જૌનપુરના સિવિલ જજ જુનિયર ડિવિઝનની કોર્ટે મસ્જિદના સર્વેનો આદેશ આપ્યો છે. સર્વે કમિશનનું ફોર્મેટ…

Politics: શ્રમિકોને પુરી રકમ ચૂકવો; દિલ્હી સરકારને સુપ્રીમ કોર્ટ લગાવી ફટકાર, આપ્યો એક દિવસનો સમય

સુપ્રીમ કોર્ટે વાયુ પ્રદૂષણને કારણે દિલ્હી-NCRમાં લાદવામાં આવેલા ગ્રેપ-4 પ્રતિબંધોને હળવા કર્યા છે. સુપ્રીમ કોર્ટે પ્રતિબંધ દરમિયાન બાંધકામના કામ પર રોક લગાવવાને કારણે કામદારોને આર્થિક મદદ કરવાનો આદેશ આપ્યો હતો…

Business: સ્વચ્છ કોર્પોરેટ જગત અભિયાન: સરકારે પાંચ વર્ષમાં 2.33 લાખ શેલ કંપનીઓના શટર ડાઉન કર્યા

દેશના કોર્પોરેટ ક્ષેત્રની સાફસુફી કરવાના હેતુથી એક વ્યાપક કાર્યવાહીમાં, કોર્પોરેટ બાબતોના મંત્રાલયે (MCA) છેલ્લા પાંચ વર્ષમાં 2.33 લાખ નિષ્ક્રિય અને સંભવિત ગેરકાયદેસર સંસ્થાઓને બધ કરી છે. રાજ્યસભામાં કોર્પોરેટ બાબતોના રાજ્ય…

Politics: માયાવતીનું ચોંકાવનારું નિવેદન: બસપા હવે ક્યારેય પેટાચૂંટણી નહીં લડે

બહુજન સમાજ પાર્ટી (BSP)ના વડા અને ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન માયાવતીએ રવિવારે ચૂંટણીમાં ગડબડનો આરોપ મૂક્યો હતો, રાજ્યની નવ બેઠકો પર યોજાયેલી પેટાચૂંટણીમાં પાર્ટીને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો…

Politics: સંભલ મસ્જિદમાં સર્વે દરમિયાન ટોળાએ કર્યો પથ્થરમારો, સર્વે ટીમને સુરક્ષિત બહાર લવાઈ

કોર્ટના આદેશ મુજબ ઉત્તર પ્રદેશના સંભલ જિલ્લાની શાહી જામા મસ્જિદનો આજે ફરી સર્વે કરવામાં આવ્યો. આ સર્વે દરમિયાન મસ્જિદની આસપાસ ખુબ ભીડ એકઠી થઈ ગઈ હતી. સર્વે ટીમ મસ્જિદની અંદર…