Tag: Uttar Pradesh

Politics: મહારાષ્ટ્રના પરિણામોની ભવિષ્યની રાષ્ટ્રીય રાજનીતિ પર શું અસર થશે? હિંદુ એકતાનો નવો રાહ રાષ્ટ્રીય રાજનીતિનો રાજમાર્ગ બનશે?

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામોથી ઉઠેલું વાવાઝોડાની અસર આવનારા સમયમાં માત્ર મહારાષ્ટ્ર પૂરતી સીમિત નહીં રહે, આગામી સમયમાં તેની અસરો અન્ય રાજ્યોની ચૂંટણીમાં પણ જોવા મળી શકે છે. રાજકીય નિષ્ણાતો એવું…

Politics: એક હિંદુ અને 11 મુસ્લિમ ઉમેદવારો વચ્ચે ચુંટણી જંગ, BJP vs SPની લડાઈ, किसके साथ होगा खेला?

કુંદરકી ઉત્તર પ્રદેશમાં 60 ટકા વસ્તી મુસ્લિમ વસ્તી અને મુસ્લિમ પ્રભુત્વ ધરાવતી વિધાનસભા બેઠક છે. આ બેઠક ઉપર સમાજવાદી પાર્ટી, ભાજપ અને આઝાદ સમાજ પાર્ટી (કાંશીરામ) સહિત 12 ઉમેદવારો મેદાનમાં…

Bharat: રામલલાની પ્રાણપ્રતિષ્ઠા બાદ નિષાદરાજની રાજધાનીનો થઈ રહ્યો છે વિકાસ: બનશે પર્યટન હબ

ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ નિષાદરાજ ગુહની ઐતિહાસિક રાજધાની શ્રૃંગવરપુર ધામને નવી ઓળખ આપવાનું કાર્ય કરી છે. આ સ્થળ હવે ધાર્મિક અને આધ્યાત્મિક પર્યટનની સાથે સાથે ગ્રામીણ પર્યટનનું પણ કેન્દ્ર બની…

Politics: કુંભકર્ણ ઉંઘણશી નહોતો ટેક્નોક્રેટ હતો, રાવણે ખોટી અફવા ઉડાવી હતી: આનંદીબેન પટેલ

આનંદીબેન પટેલે કહ્યું કે, કુંભકર્ણ 6 મહિના સુધી સુતો નહોતો પરંતુ ગુપ્ત રીતે સંશોધન કરતો હતો અને યંત્રો બનાવતો હતો. રાજ્યપાલે કહ્યું કે, રાવણે આ વાત બધાથી છુપાવવા માટે અફવા…

Politics: બુલડોઝરની કાર્યવાહી પર સુપ્રીમ કોર્ટે જાહેર કરી માર્ગદર્શિકા, શું કહે છે આર્ટિકલ 142

બુલડોઝરની કાર્યવાહી પર પોતાનો ચુકાદો આપતાં સુપ્રીમ કોર્ટે બુધવારે કહ્યું કે, સરકાર મનસ્વી રીતે પગલાં લઈ શકે નહીં. કોઈનું ઘર ફક્ત એટલા માટે તોડી ન શકાય કારણ કે તે ફોજદારી…

Environment: વધતી જતી વસ્તી અને ઘટતું ભૂગર્ભ જળઃ ભારતના કયા રાજ્યો ગંભીર જળ સંકટ તરફ આગળ વધી રહ્યા છે?

પાણીની અછતથી દેશનો વિકાસ અટકી શકે છે, કારણ કે પાણી વિના કોઈ કામ થઈ શકતું નથી. ત્યારે પંજાબ-હરિયાણા, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, છત્તીસગઢ અને કેરળમાં ભૂગર્ભ જળ ચિંતાજનક હદે ખૂબ…

Politics : યોગી સરકારને સુપ્રીમ કોર્ટની ફટકાર, બુલડોઝરથી તોડી પડાયેલા ઘરોને આપો 25 લાખ રુપિયા

બુલડોઝરની કાર્યવાહી પર સુપ્રીમ કોર્ટે બુધવારે ઉત્તર પ્રદેશ સરકારને ફટકાર લગાવી હતી. યુપી સરકારે મહારાજગંજ જિલ્લામાં રોડ પહોળા કરવાના પ્રોજેક્ટ માટે બુલડોઝરથી મકાનો તોડી પાડ્યા હતા. સુપ્રીમ કોર્ટે બુલડોઝરની કાર્યવાહીને…

Politics: યુપીનો મદરેસા કાયદો બંધારણીય, સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટનો નિર્ણય પલટ્યો, યોગી સરકારને ઝટકો

સુપ્રીમ કોર્ટેના ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ, જસ્ટિસ જેબી પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાની બેન્ચે ઉત્તર પ્રદેશના મદરેસા કાયદા પર પોતાનો ચુકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે અલ્હાબાદ હાઈકોર્ટના નિર્ણયને રદ કરી…