Tag: Uttar Pradesh

RSS ના સરસંઘચાલક મોહન ભાગવતે અલીગઢમાં કહ્યું: સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવું આવશ્યક છે, આપણે ઘરે ઘરે જવું પડશે

RSS ના સરસંઘચાલક મોહન ભાગવતે અલીગઢમાં કહ્યું: સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવું આવશ્યક છે, આપણે ઘરે ઘરે જવું પડશે

અહો આશ્ચર્યમ! વાઘે (Tiger) ખાધો અજગર અને પછી બગડી તબિયત, ખાધુ ઘાસ, પ્રવાસીઓ જોઈને ચોંક્યા, જુઓ વિડીયો

અહો આશ્ચર્યમ! વાઘે (Tiger) ખાધો અજગર અને પછી બગડી તબિયત, ખાધુ ઘાસ, પ્રવાસીઓ જોઈને ચોંક્યા, જુઓ વિડીયો

Viral Video – સરકારી ડૉક્ટરે બાળકના હાથમાં પકડાવી સિગરેટ, કહ્યું.. “ખેંચ અંદર ખેંચ તેનાથી ખાંસી ઠીક થશે…” ડોક્ટર ઉપર એક્શન, જુઓ વાયરલ વીડિયો

Viral Video - સરકારી ડોક્ટરે બાળકના હાથમાં પકડાવી સિગરેટ, કહ્યું.. "ખેંચ અંદર ખેંચ તેનાથી ખાંસી ઠીક થશે…" ડોક્ટર ઉપર એક્શન

આચાર્ય સત્યેન્દ્ર દાસનું નિધન, તેઓ શ્રીરામ મંદિરના મુખ્ય પૂજારી હતા, સ્ટ્રોકને કારણે 3 ફેબ્રુઆરીથી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા

ઉત્તર પ્રદેશના અયોધ્યામાં રામ મંદિરના મુખ્ય પૂજારી મહંત સત્યેન્દ્ર દાસનું બુધવારે અવસાન થયું છે. તેમની લખનૌમાં સારવાર ચાલી રહી હતી.

અયોધ્યામાં દલિત યુવતી (Dalit Girl) ની હત્યા: અત્યાચાર, અન્યાય અને હત્યા ઉપર રાહુલ અને પ્રિયંકાએ યોગી સરકારને ઘેરી

અયોધ્યામાં દલિત યુવતી (Dalit Girl) ની હત્યા: અત્યાચાર, અન્યાય અને હત્યા ઉપર રાહુલ અને પ્રિયંકાએ યોગી સરકારને ઘેરી

સંભલમાં હિંદુઓને 47 વર્ષ બાદ પાછી મળી જમીન, 1978ના રમખાણોમાં હિંદુ પરિવારોને ભગાડી દેવામાં આવ્યા હતા

સંભલમાં હિંદુઓને પાછી મળી જમીન, 1978ના રમખાણોમાં હિંદુ પરિવારોને ભગાડી દેવામાં આવ્યા હતા

Politics: બાબાના બુલડોઝરની અસર: બરેલીમાં સો વર્ષ જૂની મસ્જિદનો એક ભાગ કમિટીએ જાતે તોડી પાડ્યો

રેલીના મીરગંજ વિસ્તારના તિલમાસ ગામમાં મુસ્લિમ સમુદાયના લોકોએ જાતે જ ગેરકાયદેસર રીતે બનેલી મસ્જિદને તોડવાનું શરૂ કરી દીધું છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર મસ્જિદનો મોટો હિસ્સો સરકારી તળાવની જમીન પર કબજો…

Politics: સીએમના નિવાસસ્થાનમાં પણ ખોદકામ કરાવવું જોઈએ… અખિલેશ યાદવે કહ્યું કે સીએમ યોગીના ઘરમાં દટાયેલું છે ‘રહસ્ય’

ઉત્તર પ્રદેશના સંભલ સહિત અનેક જિલ્લાઓમાં ચાલી રહેલા ખોદકામને લઈને સપા પ્રમુખ અખિલેશ યાદવે સીએમ યોગી પર નિશાન સાધ્યું છે. અખિલેશ યાદવે કટાક્ષ કર્યો કે રાજ્યભરમાં ઘણી જગ્યાએ ખોદકામ ચાલી…

Politics: રાહુલ ગાંધીની મુસીબત વધવાના એંધાણ, હાથરસ કેસના આરોપીઓના વકીલે મોકલી 1.5 કરોડની માનહાનિ નોટિસ

એડવોકેટ મુન્ના સિંહ પુંડિરે ઉત્તર પ્રદેશના હાથરસ જિલ્લાના ગામ બૂલગઢીના કેસમાં વિપક્ષી નેતા રાહુલ ગાંધીએ સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ X પર કરવામાં આવેલી પોસ્ટને લઈને રાહુલ ગાંધીને કાનૂની નોટિસ પાઠવી છે.…