Tag: Supreme Court

વકફ કાયદા (Waqf Law) વિરુદ્ધ સંસદ બાદ સુપ્રીમ કોર્ટમાં મોરચો, અત્યાર સુધીમાં 10 યાચિકાઓ દાખલ, CJIએ શું કહ્યું?

વકફ કાયદા (Waqf Law) સામે સંસદ બાદ સુપ્રીમ કોર્ટમાં મોરચો, અત્યાર સુધીમાં 10 યાચિકાઓ દાખલ, CJIએ શું કહ્યું?

દિલ્હીમાં રોહિંગ્યા મુસ્લિમો (Rohingya Muslims) ક્યાં રહે છે એ સુપ્રીમ કોર્ટેમાં એનજીઓએ જણાવ્યું અને કરી માંગ

સુપ્રીમ કોર્ટે શુક્રવારે એક NGOને દિલ્હીમાં રોહિંગ્યા (Rohingya)ઓના વસાહતના સ્થળો અને તેમને ઉપલબ્ધ સુવિધાઓ વિશે માહિતી આપવા જણાવ્યું

‘ટ્રિપલ તલાક (Triple Talaq) હેઠળ કેટલા મુસ્લિમ પુરુષો વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવી?’, સુપ્રીમ કોર્ટે 3 વર્ષની સજા સામે દાખલ અરજીઓ પર કેન્દ્રને પૂછ્યું

સુપ્રીમ કોર્ટ ટ્રિપલ તલાક (Triple Talaq) ને અપરાધ ગણાવતા કાયદાને પડકારતી યાચિકાઓ ઉપર માર્ચના અંતિમ સપ્તાહમાં સુનાવણી કરશે

હિંડનબર્ગ (Hindenburg) કેસમાં સુપ્રીમ કોર્ટે વધુ સુનાવણી કરવાનો કર્યો ઈનકાર

સુપ્રીમ કોર્ટે હિંડનબર્ગ (Hindenburg) કેસમાં વધુ સુનાવણી ચાલુ રાખવાનો સ્પષ્ટ ઈન્કાર કરી દીધો છે. આ કેસમાં દાખલ કરવામાં આવેલી અરજી પણ કોર્ટે ફગાવી દીધી છે. તેમજ કોર્ટે અરજદારોને કેટલો દંડ…

પ્લેસ ઓફ વર્શીપ એક્ટની તરફેણમાં કોંગ્રેસે સુપ્રીમ કોર્ટમાં કરી અરજી, પોતાનો પક્ષ સાંભળવા કરી માંગ

કોંગ્રેસ પાર્ટીએ પ્લેસ ઓફ વર્શીપ એક્ટના સમર્થનમાં સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો છે. આ કાયદાને લઈને દાખલ કરવામાં આવેલી અરજીઓમાં તેનો પક્ષ સાંભળવામાં આવે એવી પણ માંગ કોંગ્રેસે કરી છે. પાર્ટીના…

Politics: ન્યાયાધીશના સંતાન હવે નહીં બની શકે જજ! સુપ્રીમ કોર્ટ કોલેજિયમ ભરી શકે છે ઐતિહાસિક પગલું

ભારતમાં સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટમાં ન્યાયાધીશોની નિમણૂક માટે બનાવવામાં આવેલી કોલેજિયમ સિસ્ટમની પારદર્શકતાને લઈને દેશમાં ઘણી વખત પ્રશ્નો ઉભા થયા છે. કેન્દ્ર સરકાર અને ન્યાયતંત્ર વચ્ચે પણ ઉગ્ર વિવાદ થયો…

Politics: 150થી વધુ ટ્રેનો રદ્દ, રોડ-રેલવે ટ્રેક થઈ શકે છે બ્લોક, આજે પંજાબમાં ‘ખેડૂતોનું બંધ’

ખેડૂતો દ્વારા આપવામાં આવેલા બંધને કારણે આજે પંજાબમાંથી પસાર થતી 100થી વધુ ટ્રેનો રદ કરવામાં આવી છે. પંજાબના ખેડૂતોએ આજે ​​’પંજાબ બંધ’નું એલાન આપ્યું છે. આ સમયગાળા દરમિયાન ટ્રેન, બસ,…

Politics: જો ડલ્લેવાલને બળજબરીથી હટાવવામાં આવે તો… ખનૌરી બોર્ડરથી ખેડૂતોની ચેતવણી, 26માં દિવસે પણ ઉપવાસ ચાલુ

ખેડૂતોએ સરકારને ચીમકી આપી છે કે જો તેમની માંગણીઓ નહીં સંતોષાય તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે. ડલ્લેવાલ કહે છે કે આ આંદોલન માત્ર ખેડૂતોની માંગણીઓ પુરતું સીમિત નથી, પરંતુ જે…