Politics: યુપીમાં એન્કાઉન્ટરમાં ખાલિસ્તાની કમાન્ડો ફોર્સના ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા, પોલીસ ચોકી પર કર્યો હતો ગ્રેનેડ હુમલો
ઉત્તર પ્રદેશના પીલીભીતમાં પંજાબના ગુરદાસપુર પોલીસ ચોકી પર ગ્રેનેડથી હુમલો કરનારા ખાલિસ્તાની કમાન્ડો ફોર્સના ત્રણ આતંકવાદીઓ સાથે યુપી પોલીસનું એન્કાઉન્ટર. યુપી પોલીસ અને પંજાબ પોલીસના સંયુક્ત ઓપરેશનમાં ખાલિસ્તાની કમાન્ડો ફોર્સના…
Politics: લોરેન્સ બિશ્નોઈનો જુનો ઈન્ટરવ્યુ ફરી વાયરલ થતા બે વર્ષે જાગી પંજાબ સરકાર
ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈએ જેલમાં આપેલા ઈન્ટરવ્યુ કેસમાં પંજાબની આમ આદમી પાર્ટીની ભગવંત માન સરકાર હવે રહી રહીને જાગી છે અને આરોપી અધિકારીઓ અને કર્મચારીઓ સામે કાર્યવાહી કરી છે. પંજાબ સરકારે…
