Tag: Narendra Modi

AIMIM ચીફ ઓવૈસીએ સાધ્યુ કેજરીવાલ પર નિશાન: તબલીગી જમાત વિશે ફરિયાદ કરનાર પ્રથમ વ્યક્તિ કોણ હતા?

AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસીએ દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં કેજરીવાલ ઉપર નિશાન સાધીને રાજકારણમાં ગરમાટો લાવી દીધો છે. ઓખલામાં એક જાહેર સભાને સંબોધિત કરતી વખતે ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસલમીન (AIMIM)ના ચીફ અસદુદ્દીન…

પટપડગંજ (Patparganj)માં ચૂંટણી રેલીમાં અરવિંદ કેજરીવાલ પર રાહુલ ગાંધીના પ્રહાર: નાનકડી કારમાં આવ્યા હતા…હવે શીશમહેલમાં રહે છે

પટપડગંજ (Patparganj)માં ચૂંટણી રેલીમાં અરવિંદ કેજરીવાલ પર રાહુલ ગાંધીના પ્રહાર

ભારતીય નૌકાદળની વધશે શક્તિ !ઈન્ડિયન નેવીને આજે મળશે સાયલન્ટ કિલર સહિત 3 બ્રહ્માસ્ત્રો

ભારતીય નૌકાદળની શક્તિ વધારશે સંપૂર્ણપણે સ્વદેશી ટેક્નોલોજીથી નિર્મિત આ યુદ્ધ જહાજો INS સુરત, INS નીલગીરી અને INS વાઘશીર

રાહુલ ગાંધીએ ખોલી કેજરીવાલની પોલ, વીડિયો શેર કરીને માર્યો ટોણો, જુઓ આ છે ‘પેરિસવાળુ દિલ્હી’, એલજીને કરશે ફરિયાદ, જુઓ વિડીઓ

મંગળવારે રાહુલ ગાંધી અરવિંદ કેજરીવાલનો પર્દાફાશ કરવા નીકળી પડ્યા હતા

ઈન્ડિયા ગેટનું નામ બદલાઈ જશે? ભાજપના નેતા જમાલ સિદ્દીકીએ પીએમ મોદીને લખ્યો પત્ર, નવું નામ પણ જણાવ્યું

ઈન્ડિયા ગેટનું નામ બદલાઈ જશે? ભાજપના નેતા જમાલ સિદ્દીકીએ પીએમ મોદીને લખ્યો પત્ર

Politics: PM મોદી કેમ મણિપુર જતા નથી? કોંગ્રેસના સવાલનો CM બીરેન સિંહે આપ્યો જવાબ

મણિપુરમાં જાતીય સંઘર્ષ પર અફસોસ વ્યક્ત કરતા સીએમ એન બીરેન સિંહે રાજ્યના લોકોની માફી માંગી છે. જેના પર કોંગ્રેસ નેતા જયરામ રમેશે ભાજપને સવાલ કરતા કહ્યું કે પીએમ નરેન્દ્ર મોદી…

Politics: ડૉ.મનમોહન સિંહના સ્મારક અંગે મોદી સરકાર સર્જી શકે છે આશ્ચર્ય, કોંગ્રેસ અને ગાંધી પરિવાર માટે બની શકે અસહજ સ્થિતિ

દેશના ભુતપૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહન સિંહના સ્મારકને લઈને વિવાદ સમાપ્ત નથી થઈ રહ્યો. કોંગ્રેસ પાર્ટી મનમોહન સિંહના સ્મારકને લઈને મોદી સરકાર ખાસ કરીને પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહ પર…