Category: Politics

Politics: વિપક્ષનું ‘હથિયાર’ બની ગયેલો રાજ્યસભાનો નિયમ 267 શું છે?

રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખડે કહ્યું હતું કે વિપક્ષે રાજ્યસભાન નિયમ 267નો હથિયાર તરીકે ઉપયોગ કરવાનું શરૂ કરી દીધું છે. આ નિયમનો ઉપયોગ કરીને રાષ્ટ્રીય મહત્વના મુદ્દા પર ચર્ચા કરવા માટેના…

Politics: BMW જેવી વૈભવી કારોના માલિકો સામાજીક સુરક્ષા પેન્શન સ્કીમનો લાભ લઈ રહ્યા છે, ઓડિટમાં થયો ખુલાસો

કેરળમાં સામાજિક સુરક્ષા પેન્શન લાભાર્થીઓ અંગે તાજેતરમાં હાથ ધરવામાં આવેલી સમીક્ષામાં એક ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. સમીક્ષામાં બહાર આવ્યું છે કે BMW કારના માલિકો અને બંગલામાં રહેતા લોકો પેન્શનનો લાભ…

Bharat: સંયુક્ત રાષ્ટ્રમાં ભારતને મળી મોટી જવાબદારી, સતત બીજી વખત ભારત બન્યું મહત્વપૂર્ણ આયોગનું સભ્ય

સંયુક્ત રાષ્ટ્રમાં મહત્વની ભૂમિકા ભજવનાર ભારતને ફરી એકવાર મોટી જવાબદારી મળી છે. ભારતને 2025-2026 માટે યુનાઈટેડ નેશન્સ પીસકીપિંગ કમિશનના સભ્ય તરીકે ફરીથી પસંદ કરવામાં આવ્યું છે. યુનાઈટેડ નેશન્સ પીસકીપિંગ કમિશનમાં…

Politics: સમાજવાદી પાર્ટીના નેતાઓ ‘સંભલ’ જવા જીદ્દે ચઢ્યા, અખિલેશ યાદવ ભડ્ક્યા, DMએ લગાવી કલમ 163

ઉત્તર પ્રદેશના સંભલ (Sambhal) માં વિવાદિત જામા મસ્જિદ પરિસરમાં સર્વે દરમિયાન ફાટી નીકળેલી હિંસા પર જબરદસ્ત રાજનીતિ ચાલી રહી છે. સમાજવાદી પાર્ટીનું 15 સભ્યોનું પ્રતિનિધિમંડળ આજે સંભલ જવા માંગે છે,…

Politics: વારાણસીની 115 વર્ષ જુની કોલેજ પર વકફનો દાવો

એક તરફ ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં મસ્જિદમાં હિન્દુ મંદિરોના અંશ હોવાનો વિવાદ ચાલી રહ્યો છે ત્યાં ઉત્તર પ્રદેશ વકફ બોર્ડે વારાણસીમાં આવેલી 115 વર્ષ જુની ઉદય પ્રતાપ કોલેજ પર દાવો…

Politics: એલજી મનોજ સિન્હાની કડક કાર્યવાહી: આતંકવાદીઓ સાથે સંબંધોના લઈને બે સરકારી કર્મચારીઓને નોકરીમાંથી તગેડ્યા

જમ્મુ-કાશ્મીરના સરકારી વિભાગમાં આતંકવાદીઓના કનેક્શનનો ખુલાસો થયો છે. લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ આતંકવાદીઓ સાથે સંબંધ ધરાવતા બે સરકારી કર્મચારીઓ સામે કડક કાર્યવાહી કરતા તેમને નોકરીમાંથી તગેડી મુક્યા છે. જમ્મુ-કાશ્મીરમાં આતંકની…

Politics: સંભલ જામા મસ્જિદ કેસ: સુપ્રીમ કોર્ટે મુસ્લિમ પક્ષને હાઈકોર્ટ જવા કહ્યું, નીચલી અદાલતને પણ આપ્યો આદેશ, એડવોકેટ વિષ્ણુ શંકર જૈનનો ખુલાસો

સુપ્રીમ કોર્ટે યુપીના સંભલ શાહી મસ્જિદ કેસમાં દરમિયાનગીરી કરતા નીચલી કોર્ટને આ કેસની વધુ સુનાવણી ન કરવા જણાવ્યું છે. આ કેસની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું, ‘જ્યાં સુધી અલ્હાબાદ હાઈકોર્ટ…

World: બાંગ્લાદેશમાં હિંદુઓ સાથે થઈ રહેલી હિંસા અને અત્યાચારનો મુદ્દો બ્રિટિશ સંસદમાં ગાજ્યો

બાંગ્લાદેશમાં હિંદુ સહિત અન્ય ધાર્મિક લઘુમતી સમુદાયને શેખ ખાલિદા ઝીયાના પદભ્રષ્ટ થયા બાદ સતત નિશાન બનાવવામાં આવી રહ્યા છે. હિંદુઓ સાથે થઈ રહેલી અમાનવીય હિંસા અને અત્યાચારોનો પડઘો બ્રિટનની સંસદમાં…

Politics: શું ઉદ્ધવ ઠાકરે રાત્રે બે વાગ્યે પરિવાર સહિત દેશ છોડી દેશે?

તાજેતરમાં જ મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીઓ સંપૂર્ણ થઈ જેમાં ભાજપ, શિવસેના અને એનસીપી સહિત પક્ષોના ગઠબંધન મહાયુતિને પ્રચંડ બહુમતી મળી. આ ચૂંટણીઓ શરદ પવાર અને ઉદ્ધવ ઠાકરે સહિત કૉંગ્રેસ માટે દુઃસ્વપ્ન…

Politics: કૌભાંડ કિંગ ભૂપેન્દ્રસિંહ ઝાલા: 6 હજાર કરોડનું કૌભાંડ કરી ફરાર, જુઓ કૌભાંડીના વખાણ કરતા ધારાસભ્યનો વાયરલ વિડીઓ

બચત કરવી અને બચતનું રોકાણ કરી આવકનો સ્ત્રોત ઉભો કરવો એ સાવચેતીની, ભવિષ્યના સંકટ સામે રક્ષણ આપે છે પરંતુ એ બચત જ્યારે કોઈ કૌભાંડીના હાથમાં જતી રહે ત્યારે રાતા પાણીએ…