Category: Politics

Politics: અલ્લાહ ઇચ્છશે તો આપણે બહુમતીમાં આવીશું’:કહ્યું- પછી આપણે ન્યાય માગવો નહીં પડે, મમતાના મંત્રીના નિવેદનથી હોબાળો ; ભાજપે કહ્યું- શરિયા લૉની તરફ તેમનો ઈશારો

પશ્ચિમ બંગાળમાં મમતા સરકારના મંત્રી ફિરહાદ હકીમના એક નિવેદન પર વિવાદ થયો છે. એક કાર્યક્રમને સંબોધતા ફિરહાદે કહ્યું કે ‘આજે મુસ્લિમો લઘુમતી હોઇ શકે છે. પરંતુ સમય આવશે આપણે પણ…

Politics: સંભલમાં મુસ્લિમ વસ્તીમાં 46 વર્ષ બાદ ખુલ્યું શિવ મંદિર; 1978માં રમખાણો બાદ હિન્દુ પરિવારે આ ઘર છોડી દીધું હતું

ઉત્તર પ્રદેશના સંભલ જિલ્લાના મહેમૂદ ખાન સરાયમાં એક બંધ ઘરમાં એક શિવ મંદિર મળી આવ્યું છે. આ ઘર 1978ના રમખાણો દરમિયાન હિન્દુ પરિવારનું હતું. બાદમાં તેનું વેચાણ કરવામાં આવ્યું હતું.…

Breaking News: લાલકૃષ્ણ અડવાણીની તબિયત બગડી, અપોલો હોસ્પિટલમાં દાખલ કરાયા

ભાજપના દિગ્ગજ નેતા લાલકૃષ્ણ અડવાણીને શુક્રવારે મોડી રાત્રે દિલ્હીની અપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. 96 વર્ષીય ભાજપના દિગ્ગજ નેતા લાલ કૃષ્ણ અડવાણીની સારવાર ન્યુરોલોજી વિભાગના વરિષ્ઠ સલાહકાર ડો. વિનીત…

Breaking News : RBI ને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા ખળભળાટ, રશિયન ભાષામાં આવ્યો ઈમેલ, પોલીસ તપાસ ચાલુ

ભારતીય રિઝર્વ બેંકને બોમ્બની ધમકી મળતા ખળભળાટ મચી ગયો છે. ગુરુવારે બપોરે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની સત્તાવાર વેબસાઈટ પર એક ધમકીભર્યો ઈ-મેલ આવ્યો હતો. આ ઈમેલ રશિયન ભાષામાં મોકલવામાં આવ્યો…

Politics: આજ સુધી કોઈ જજને મહાભિયોગ દ્વારા હટાવી શકાયા નથી, અલ્હાબાદ હાઈકોર્ટના જસ્ટિસ શેખર યાદવનું શું થશે?

વિપક્ષી પાર્ટીઓનું ઈન્ડિ ગઠબંધન અલ્હાબાદ હાઈકોર્ટના જસ્ટિસ શેખર કુમાર યાદવ વિરુદ્ધ મહાભિયોગ પ્રસ્તાવ લાવવાની તૈયારી કરી રહ્યું છે. કોંગ્રેસના સાંસદ વિવેક તન્ખાએ બુધવારે કહ્યું કે અત્યાર સુધી રાજ્યસભાના 30 થી…

Politics: થાણે જિલ્લાનો દુર્ગાડી કિલ્લો મંદિર છે, મસ્જિદ નહીં: 48 વર્ષે કોર્ટનો નિર્ણય

મહારાષ્ટ્રના થાણે જિલ્લામાં સ્થિત ઐતિહાસિક દુર્ગાડી કિલ્લાને લઈને 48 વર્ષ જૂના વિવાદ પર કલ્યાણ સેશન્સ કોર્ટે ચુકાદો આપી દીધો છે. કોર્ટે તેને મંદિર જાહેર કર્યું અને કહ્યું કે કિલ્લો સરકારી…

Politics: અટાલા મસ્જિદ વિવાદમાં કોર્ટે આપ્યો સર્વેનો આદેશ, સર્વે કમિશનના પ્રારુપ અંગે 16 ડિસેમ્બરે નિર્ણય

જૌનપુરની (Jaunpur) અટાલા મસ્જિદ વિવાદમાં (Atala Masjid dispute) હિન્દુ પક્ષને (Hindu side) મોટી જીત મળી છે. જૌનપુરના સિવિલ જજ જુનિયર ડિવિઝનની કોર્ટે મસ્જિદના સર્વેનો આદેશ આપ્યો છે. સર્વે કમિશનનું ફોર્મેટ…

Politics: 1,445 EVM મશીનોની VVPAT સ્લિપની ગણતરી કરવામાં આવી, ચોંકાવનારી બાબત સામે આવી

મહારાષ્ટ્રમાં તાજેતરમાં થયેલી વિધાનસભા ચૂંટણીના પરિણામો વિપક્ષ માટે કલ્પના બહારના હતા. ભાજપના નેતૃત્વ હેઠળ મહાયુતિએ વિપક્ષના સુપડા સાફ કરી દીધા હતા. પરિણામ બાદ વિપક્ષે EVM સાથે છેડછાડનો આરોપ લગાવ્યો હતો.…

Religious: ‘બોધ ગયા મંદિર કાયદો રદ કરો, ગયાના મહાબોધિ મંદિરનું નિયંત્રણ બૌદ્ધોને સોંપો’: ઑલ ઈન્ડિયા બુદ્ધિસ્ટ ફોરમ

અમદાવાદ શહેરના બૌદ્ધ સમુદાયના 100 જેટલા લોકોએ બિહારના બોધગયા ટેમ્પલ એક્ટ, 1949ને રદ કરવાની અને ગયા ના બૌદ્ધ ધર્મના પવિત્ર સ્થળ એવા મહાબોધિ મંદિર પર સંપૂર્ણ નિયંત્રણ બૌદ્ધ સમુદાયને આપવાની…

Gujarat: 14 મકાનો ઉપર હિન્દુના નામે દસ્તાવેજ કરી મુસ્લિમોનો કબજો: અશાંતધારાના અમલીકરણ સામે ગંભીર પ્રશ્ન

ગુજરાત રાજ્યમાં ઘણા વર્ષોથી અનેક સંવેદનશીલ વિસ્તારોમાં અશાંત ધારો લાગુ છે. એવી જ રીતે રાજકોટ શહેરના પણ કેટલાક વિસ્તારોમાં અશાંત ધારો લાગુ કરાયેલો છે. જો કે અશાંતધારાના અમલીકરણ સામે ખુદ…