Category: Politics

Politics: મહારાષ્ટ્રમાં કોણ મારશે બાજી મહાયુતિ કે MVA ? કોણ છે સૌથી વધુ પસંદ સીએમ ચહેરો?

વિધાનસભા ચૂંટણી માટે 20 નવેમ્બરે તમામ 288 બેઠકો પર મતદાન થશે. આ પછી, 23 નવેમ્બરે ઝારખંડ અને અન્ય પેટાચૂંટણીઓની સાથે મહારાષ્ટ્રમાં પરિણામ જાહેર કરવામાં આવશે. રાજ્યમાં મહા વિકાસ આઘાડી અને…

World: અમેરિકા-યુરોપે ‘લોન લઈને ઘી પીધું’, આખી દુનિયાની અર્થવ્યવસ્થાને ડુબાડશે, ભારતીય  અર્થશાસ્ત્રીએ આપી ચેતવણી

વિશ્વના અનેક દેશોના વધતા જતા જાહેર દેવા અંગે ચિંતા વ્યક્ત કરતા ભારતીય રિઝર્વ બેન્કના પૂર્વ ગવર્નર અને વિખ્યાત અર્થશાસ્ત્ર રઘુરામ રાજને ચેતવણી આપતા કહ્યું કે આગામી મહામારી અથવા નાણાકીય કટોકટી…

Politics: “હું જવાબદારીપૂર્વક કહું છું, મણિપુરમાં સરકાર નિષ્ફળ ગઈ છે”… સર્જિકલ સ્ટ્રાઈકના ‘હીરો’ એ સરકાર સામે ધર્યો અરીસો

મણિપુરમાં હિંસા અટકવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી, જેના કારણે સરકારની ચિંતા વધી ગઈ છે. નિવૃત્ત લેફ્ટનન્ટ જનરલ ડીએસ હુડ્ડાએ તેને સરકારની નિષ્ફળતા ગણાવી અને કહ્યું કે સુરક્ષા વ્યવસ્થા સંપૂર્ણપણે…

Economy: શહેરી વિસ્તારોમાં ઘટી રહ્યો છે બેરોજગારીનો દર, NSOએ જાહેર કર્યા આંકડા

એક તરફ શહેરી વિસ્તારોમાં બેરોજગારીનો દર રેકોર્ડ નીચા સ્તરે આવી ગયો છે. બીજી તરફ રોજગારી શોધતા લોકોની સંખ્યામાં વધારો થયો છે. દેશમાં રોજગારને લઈને હંમેશા ચર્ચા થતી રહે છે. સોશિયલ…

Politics: ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી વિનોદ તાવડે પર પૈસાની વહેંચણીનો આરોપ: વિનોદ તાવડેએ કહ્યું- કાવતરું

મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી માટે મતદાનના એક દિવસ પહેલા ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી વિનોદ તાવડે પર પૈસાની વહેંચણીનો આરોપ લાગ્યો છે. વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે બહુજન વિકાસ અઘાડી (BVA) ના પ્રમુખ…

Pollitics: પંજાબ-હરિયાણાના ખેડૂતો NASA ને પણ બનાવી રહ્યા છે ઉલ્લુ

પ્રદૂષણને કારણે એક તરફ રાજધાની દિલ્લી ગેસ ચેમ્બર બની ગયું છે, સુપ્રીમ કોર્ટને શાળો બંધ કરવાની સુચના આપવી પડી છે ત્યાં જેનાથી દિલ્લીમમાં પ્રદૂષણ વધવાનો આરોપ દીલ્લીના પૂર્વ મુખ્યપ્રધાન અરવિંદ…

Politics: મણિપુરમાં અશાંતિ યથાવત, એક લાખ જવાનોની તૈનાતી કરાઈ

છેલ્લા 500 કરતા  વધુ દિવસથી અશાંત પૂર્વોત્તરના મણિપુરમાં ગયા શનિવારે નવસેરથી હિંસા ભડકી ઉઠી હતી અને સ્થિતિ ત્યાર બાદ સ્ફોટક બની રહી છે. એક તરફ રાજ્ય સરકાર હિંસા ડામવા મથામણ…

Politics: કુંભકર્ણ ઉંઘણશી નહોતો ટેક્નોક્રેટ હતો, રાવણે ખોટી અફવા ઉડાવી હતી: આનંદીબેન પટેલ

આનંદીબેન પટેલે કહ્યું કે, કુંભકર્ણ 6 મહિના સુધી સુતો નહોતો પરંતુ ગુપ્ત રીતે સંશોધન કરતો હતો અને યંત્રો બનાવતો હતો. રાજ્યપાલે કહ્યું કે, રાવણે આ વાત બધાથી છુપાવવા માટે અફવા…

Politics: વાયુસેનાએ કયા રાજ્ય સરકારને ફટકાર્યું 213 કરોડનું બિલ, તમામ વિભાગ ટેન્શનમાં!

ભારતીય વાયુસેનાએ ઉત્તરાખંડ સરકારને પત્ર લખીને તેની 213 કરોડ રૂપિયાની બાકી રકમ પરત કરવા કહ્યું છે. મુખ્ય સચિવને મોકલવામાં આવેલા આ પત્રમાં વર્ષ 2000થી અત્યાર સુધીમાં પેન્ડિંગ રહેલા 91 બિલોની…

Politics: ‘જય ભીમ બોલ્યો એટલે મંત્રી પદ છીનવી લીધુ’, પૂર્વ CM વિલાસરાવ દેશમુખ પર કોંગ્રેસ નેતા નીતિન રાઉતનો મોટો આરોપ

પૂર્વ મંત્રી અને કોંગ્રેસના નેતા નિતિન રાઉતે કોંગ્રેસના પૂર્વ મુખ્યમંત્રી વિલાસરાવ દેશમુખ પર મોટો આરોપ લગાવતા કહ્યું છે કે, ‘જય ભીમ’ બોલવાને કારણે તેમનું નામ મંત્રીની યાદીમાંથી કાઢી નાખવામાં આવ્યું…