Category: Politics

Politics: મહારાષ્ટ્રના CM એકનાથ શિંદેએ આપ્યું રાજીનામું: મુખ્યમંત્રી તરીકે દેવેન્દ્ર ફડણવીસના નામની ચર્ચા

મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે મંગળવારે રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણનને મળ્યા હતા અને પોતાના પદ પરથી રાજીનામું આપ્યું છે. એકનાથ શિંદે સાથે ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવાર પણ હાજર…

Politics: તેલંગાણા સરકારે આપ્યો અદાણીને ઝાટકો, 100 કરોડ રૂપિયાની ઓફર ફગાવી, ‘રાજ્યના સન્માન અને ગૌરવની સુરક્ષા’ નું આપ્યું કારણ

તેલંગાણાના મુખ્ય પ્રધાન રેવન્ત રેડ્ડીએ સોમવારે જણાવ્યું હતું કે તેમની સરકારે યંગ ઈન્ડિયા સ્કીલ્સ યુનિવર્સિટીને અદાણી ફાઉન્ડેશન દ્વારા આપવા પ્રતિબદ્ધતા દર્શાવેલી તે 100 કરોડ રૂપિયાનું દાન નકારી કાઢ્યું છે. મુખ્ય…

Politics: સુપ્રીમ નિર્ણય: બંધારણમાંથી ‘સમાજવાદી’ અને ‘સેક્યુલર’ શબ્દો નહીં હટાવવામાં આવે

સુપ્રીમ કોર્ટે સોમવારે (25 નવેમ્બર 2024) ઐતિહાસિક નિર્ણય આપતા કોર્ટે 1976માં પસાર કરાયેલા 42મા સુધારા મુજબ બંધારણની પ્રસ્તાવનામાં “સમાજવાદી” અને “સેક્યુલર” શબ્દોના સમાવેશને પડકારતી અરજીઓને ફગાવી દીધી હતી. ભારતના મુખ્ય…

Politics: મહારાષ્ટ્ર ચૂંટણીના પરિણામો બાદ રાજ ઠાકરેને મળી શકે મોટો ઝટકો, MNSની માન્યતા થશે રદ્દ?

મહારાષ્ટ્ર ચૂંટણીમાં એક પણ બેઠક ન જીતનાર MNSને મોટો ફટકો પડી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ચૂંટણી પંચ રાજ ઠાકરેની પાર્ટી MNSની માન્યતા રદ કરી શકે છે. મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં…

Politics: 5 નવા કાયદા,15 બિલ, સંસદના શિયાળુ સત્રને લઈને શું છે સરકારની યોજના?

મોદી સરકાર સોમવાર (25 નવેમ્બર)થી શરૂ થઈ રહેલા સંસદના શિયાળુ સત્ર દરમિયાન પાંચ નવા કાયદા સહિત 15 બિલ લાવવાની તૈયારી કરી રહી છે. જ્યારે વિપક્ષ અદાણી ગ્રૂપ પર લાંચના આરોપો,…

Politics: માયાવતીનું ચોંકાવનારું નિવેદન: બસપા હવે ક્યારેય પેટાચૂંટણી નહીં લડે

બહુજન સમાજ પાર્ટી (BSP)ના વડા અને ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન માયાવતીએ રવિવારે ચૂંટણીમાં ગડબડનો આરોપ મૂક્યો હતો, રાજ્યની નવ બેઠકો પર યોજાયેલી પેટાચૂંટણીમાં પાર્ટીને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો…

Politics: સંભલ મસ્જિદમાં સર્વે દરમિયાન ટોળાએ કર્યો પથ્થરમારો, સર્વે ટીમને સુરક્ષિત બહાર લવાઈ

કોર્ટના આદેશ મુજબ ઉત્તર પ્રદેશના સંભલ જિલ્લાની શાહી જામા મસ્જિદનો આજે ફરી સર્વે કરવામાં આવ્યો. આ સર્વે દરમિયાન મસ્જિદની આસપાસ ખુબ ભીડ એકઠી થઈ ગઈ હતી. સર્વે ટીમ મસ્જિદની અંદર…

Politics: મહારાષ્ટ્રના પરિણામોની ભવિષ્યની રાષ્ટ્રીય રાજનીતિ પર શું અસર થશે? હિંદુ એકતાનો નવો રાહ રાષ્ટ્રીય રાજનીતિનો રાજમાર્ગ બનશે?

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામોથી ઉઠેલું વાવાઝોડાની અસર આવનારા સમયમાં માત્ર મહારાષ્ટ્ર પૂરતી સીમિત નહીં રહે, આગામી સમયમાં તેની અસરો અન્ય રાજ્યોની ચૂંટણીમાં પણ જોવા મળી શકે છે. રાજકીય નિષ્ણાતો એવું…

Politics: મહારાષ્ટ્ર કે ઝારખંડ રાહુલ ગાંધી જ્યાં ગયા ત્યાં કોંગ્રેસનો કરૂણ રકાસ

મહારાષ્ટ્ર અને ઝારખંડમાં જ્યાં પણ રાહુલ ગાંધી ચૂંટણી પ્રચાર માટે ગયા હતા ત્યાં ત્યાં કોંગ્રેસના ઉમેદવાર પાછળ ચાલી રહેલા જોવા મળે છે. મહારાષ્ટ્રમાં મહાવિકાસ આઘાડી બહુમતી મેળવી જ લીધી એમ…

Politics: એક હિંદુ અને 11 મુસ્લિમ ઉમેદવારો વચ્ચે ચુંટણી જંગ, BJP vs SPની લડાઈ, किसके साथ होगा खेला?

કુંદરકી ઉત્તર પ્રદેશમાં 60 ટકા વસ્તી મુસ્લિમ વસ્તી અને મુસ્લિમ પ્રભુત્વ ધરાવતી વિધાનસભા બેઠક છે. આ બેઠક ઉપર સમાજવાદી પાર્ટી, ભાજપ અને આઝાદ સમાજ પાર્ટી (કાંશીરામ) સહિત 12 ઉમેદવારો મેદાનમાં…