Category: Politics

Bharat: ભારત અને કંબોડિયાએ પૂણેમાં શરૂ કર્યો સંયુક્ત ટેબલ ટોપ અભ્યાસ ‘સિનબોક્સ’

ભારત અને કંબોડિયા બન્ને દેશો વચ્ચે પ્રથમ વખત શરુ થયેલો આ સૈન્ય અભ્યાસ 8 ડિસેમ્બર સુધી ચાલશે, જેમાં બંને સેનાના 20-20 જવાનો ભાગ લેશે. ભારતીય સેનાની ટુકડીનું પ્રતિનિધિત્વ ઇન્ફન્ટ્રી બ્રિગેડના…

Bharat: ભારત અને સિંગાપોરનો સંયુક્ત સૈન્ય અભ્યાસ, શૌર્ય અને શક્તિની જોવા મળ્યો અનોખો સંગમ

ભારતીય સેના અને સિંગાપોર સશસ્ત્ર દળો SAF વચ્ચે દ્વિપક્ષીય અભ્યાસ 28 થી 30 નવેમ્બર 2024 દરમિયાન દેવલાલી ફિલ્ડ ફાયરિંગ રેન્જ, મહારાષ્ટ્ર ખાતે હાથ ધરવામાં આવ્યો હતો. આ આર્ટિલરી કવાયતથી ભારતીય…

Politics: ભારત અને બાંગ્લાદેશ વચ્ચે કોઈ ફરક નથી. PDP ચીફ મહેબૂબા મુફ્તીનું વિવાદિત નિવેદન

પીડીપી ચીફ મહેબૂબા મુફ્તીએ વિવાદિત નિવેદન આપતા કહ્યું કે, બાંગ્લાદેશ અને ભારત વચ્ચે કોઈ તફાવત નથી. આપણે લઘુમતીઓને પરેશાન કરીશું, તેમની મસ્જિદો તોડીશું અને શિવલિંગની શોધ કરીશું, બાંગ્લાદેશમાં જો કોઈ…

Politics: વસ્તીમાં ઘટાડો એ ચિંતાનો વિષય… તો સમાજ પૃથ્વી પરથી લુપ્ત થઈ જશે… : મોહન ભાગવત

આરએસએસના વડા મોહન ભાગવતે કહ્યું કે વસ્તીમાં ઘટાડો ચિંતાનો વિષય છે. આધુનિક વસ્તી વિજ્ઞાન કહે છે કે જ્યારે કોઈ સમાજની વસ્તી (પ્રજનન દર) 2.1 થી નીચે જાય છે, ત્યારે તે…

Politics: 9 મહિનાથી શંભુ બોર્ડર પર હાજર ખેડૂતો 6 ડિસેમ્બરે દિલ્હી કૂચ કરશે, ટ્રેક્ટર-ટ્રોલી નહીં લઈ જાય

13 ફેબ્રુઆરીથી પંજાબ અને હરિયાણા વચ્ચે શંભુ અને ખનૌરી બોર્ડર પર ખેડૂતો વિરોધ કરી રહ્યા છે. આ ખેડૂતોએ હવે દિલ્હી કૂચ કરવાનો નિર્ણય લીધો છે. ખેડૂતો આગામી 6 ડિસેમ્બરે દિલ્હી…

Sports: હાઇબ્રિડ મોડલ સ્વીકાર કરવા તૈયાર, મુકી ત્રણ શરતો, ત્રીજી શરત બની શકે અવરોધ

ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ટુર્નામેન્ટમાં ભારતે પકિસ્તાનમાં ટીમ નહી મોકલવાના કરેલા નિર્ણયને કારણે આયોજન અંગે વિવાદ ચાલી રહ્યો છે જેનાથી પાકિસ્તાનનીયજમાની અંગે પણ જોખમ ઉભુ થયુ છે. પાકિસ્તાને ક્રિકેટ બોર્ડ (પીસીબી)…

Politics: ભારતીય રેલવેની કમાલ 97% ઈલેક્ટ્રિફિકેશન પૂરૂ કર્યું, “ગ્રીન રેલવે” ક્ષેત્રે વૈશ્વિક અગ્રણી બનવાનું લક્ષ્ય

રેલવે, માહિતી અને પ્રસારણ અને ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી પ્રધાન અશ્વિની વૈષ્ણવે લોકસભામાં લેખિત જવાબમાં આ જાણકારી આપી હતી જેમાં જણાવાયું હતું કે ભારતીય રેલવેએ રેલવે ઈલેક્ટ્રિફિકેશનના કાર્યમાં સિમાચિહ્નરૂપ સિદ્ધિ…

Politics: ઈસ્કોનના સન્યાસીને જેલમાંથી મુક્ત કરવામાં આવે, હિંદુઓ પર અત્યાચાર તાત્કાલિક બંધ થવો જોઈએ: RSS

બાંગ્લાદેશમાં ચાલી રહેલા હિંદુ અને અન્ય ધાર્મિક લઘુમતીઓ ઉપર થઈ રહેલા અત્યાચારો અને અમાનવીય હિંસાચાર, ઇસ્કોનના સંત ચિન્મય કૃષ્ણ દાસની ધરપકડ વિરુદ્ધ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) નું નિવેદન આવ્યું છે.…

Politics: વિપક્ષનું ‘હથિયાર’ બની ગયેલો રાજ્યસભાનો નિયમ 267 શું છે?

રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખડે કહ્યું હતું કે વિપક્ષે રાજ્યસભાન નિયમ 267નો હથિયાર તરીકે ઉપયોગ કરવાનું શરૂ કરી દીધું છે. આ નિયમનો ઉપયોગ કરીને રાષ્ટ્રીય મહત્વના મુદ્દા પર ચર્ચા કરવા માટેના…

Politics: BMW જેવી વૈભવી કારોના માલિકો સામાજીક સુરક્ષા પેન્શન સ્કીમનો લાભ લઈ રહ્યા છે, ઓડિટમાં થયો ખુલાસો

કેરળમાં સામાજિક સુરક્ષા પેન્શન લાભાર્થીઓ અંગે તાજેતરમાં હાથ ધરવામાં આવેલી સમીક્ષામાં એક ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. સમીક્ષામાં બહાર આવ્યું છે કે BMW કારના માલિકો અને બંગલામાં રહેતા લોકો પેન્શનનો લાભ…