Category: Politics

Politics: આજ સુધી કોઈ જજને મહાભિયોગ દ્વારા હટાવી શકાયા નથી, અલ્હાબાદ હાઈકોર્ટના જસ્ટિસ શેખર યાદવનું શું થશે?

વિપક્ષી પાર્ટીઓનું ઈન્ડિ ગઠબંધન અલ્હાબાદ હાઈકોર્ટના જસ્ટિસ શેખર કુમાર યાદવ વિરુદ્ધ મહાભિયોગ પ્રસ્તાવ લાવવાની તૈયારી કરી રહ્યું છે. કોંગ્રેસના સાંસદ વિવેક તન્ખાએ બુધવારે કહ્યું કે અત્યાર સુધી રાજ્યસભાના 30 થી…

Politics: થાણે જિલ્લાનો દુર્ગાડી કિલ્લો મંદિર છે, મસ્જિદ નહીં: 48 વર્ષે કોર્ટનો નિર્ણય

મહારાષ્ટ્રના થાણે જિલ્લામાં સ્થિત ઐતિહાસિક દુર્ગાડી કિલ્લાને લઈને 48 વર્ષ જૂના વિવાદ પર કલ્યાણ સેશન્સ કોર્ટે ચુકાદો આપી દીધો છે. કોર્ટે તેને મંદિર જાહેર કર્યું અને કહ્યું કે કિલ્લો સરકારી…

Politics: અટાલા મસ્જિદ વિવાદમાં કોર્ટે આપ્યો સર્વેનો આદેશ, સર્વે કમિશનના પ્રારુપ અંગે 16 ડિસેમ્બરે નિર્ણય

જૌનપુરની (Jaunpur) અટાલા મસ્જિદ વિવાદમાં (Atala Masjid dispute) હિન્દુ પક્ષને (Hindu side) મોટી જીત મળી છે. જૌનપુરના સિવિલ જજ જુનિયર ડિવિઝનની કોર્ટે મસ્જિદના સર્વેનો આદેશ આપ્યો છે. સર્વે કમિશનનું ફોર્મેટ…

Politics: 1,445 EVM મશીનોની VVPAT સ્લિપની ગણતરી કરવામાં આવી, ચોંકાવનારી બાબત સામે આવી

મહારાષ્ટ્રમાં તાજેતરમાં થયેલી વિધાનસભા ચૂંટણીના પરિણામો વિપક્ષ માટે કલ્પના બહારના હતા. ભાજપના નેતૃત્વ હેઠળ મહાયુતિએ વિપક્ષના સુપડા સાફ કરી દીધા હતા. પરિણામ બાદ વિપક્ષે EVM સાથે છેડછાડનો આરોપ લગાવ્યો હતો.…

Religious: ‘બોધ ગયા મંદિર કાયદો રદ કરો, ગયાના મહાબોધિ મંદિરનું નિયંત્રણ બૌદ્ધોને સોંપો’: ઑલ ઈન્ડિયા બુદ્ધિસ્ટ ફોરમ

અમદાવાદ શહેરના બૌદ્ધ સમુદાયના 100 જેટલા લોકોએ બિહારના બોધગયા ટેમ્પલ એક્ટ, 1949ને રદ કરવાની અને ગયા ના બૌદ્ધ ધર્મના પવિત્ર સ્થળ એવા મહાબોધિ મંદિર પર સંપૂર્ણ નિયંત્રણ બૌદ્ધ સમુદાયને આપવાની…

Gujarat: 14 મકાનો ઉપર હિન્દુના નામે દસ્તાવેજ કરી મુસ્લિમોનો કબજો: અશાંતધારાના અમલીકરણ સામે ગંભીર પ્રશ્ન

ગુજરાત રાજ્યમાં ઘણા વર્ષોથી અનેક સંવેદનશીલ વિસ્તારોમાં અશાંત ધારો લાગુ છે. એવી જ રીતે રાજકોટ શહેરના પણ કેટલાક વિસ્તારોમાં અશાંત ધારો લાગુ કરાયેલો છે. જો કે અશાંતધારાના અમલીકરણ સામે ખુદ…

Politics: ‘વન નેશન-વન ઇલેક્શન’ સંસદના વર્તમાન શિયાળુ સત્રમાં રજૂ કરવામાં આવી શકે છે: કાયદો બનાવવામાં કઈ અડચણો આવી શકે?

કેન્દ્ર સરકાર સંસદના વર્તમાન સત્રમાં જ ‘વન નેશન-વન ઈલેક્શન’ બિલ રજૂ કરી શકે છે. સંસદમાંથી બિલને ચર્ચા માટે સંયુક્ત સંસદીય સમિતિ (JPC)ને મોકલવામાં આવશે. સપ્ટેમ્બરમાં કેન્દ્રીય કેબિનેટે વન નેશન-વન ઇલેક્શનના…

Politics: રાજ્યસભામાં ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખર વિરુદ્ધ વિપક્ષની અવિશ્વાસ દરખાસ્ત આવી શકે છે

વિપક્ષે મંગળવારે ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખડ સામે અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કરશે. ભારતના સંસદીય ઇતિહાસમાં આ પ્રકારની પ્રથમ કાર્યવાહી બનશે. વિરોધ પક્ષમાંના સૂત્રોએ જણાવ્યું હતું કે 65 સહીઓ સાથે…

Politics: જર્મન નાગરિક 20 વર્ષ સુધી રહ્યા તેલંગાણાના ધારાસભ્ય, હવે ભરશે લાખોનો દંડ

તેલંગાણામાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. તેલંગાણા હાઈકોર્ટે કોંગ્રેસના નેતા આદિ શ્રીનિવાસની અરજી પર ચુકાદો આપતાં હાઈકોર્ટે કહ્યું છે કે ભારત રાષ્ટ્ર સમિતિ (BRS) ના નેતા ચેન્નામાનેની રમેશ જર્મન…

Infrastructure: પર્યાવરણ સુરક્ષા તરફ દૂરંદેશી પગલું: દેશમાં 6,000 કિલોમીટર લાંબો ઈલેક્ટ્રીક હાઈવે બનાવવાની સરકારની મહત્વાકાંક્ષી યોજના

ભારત વૈશ્વિક માળખાકીય સુવિધાઓ સાથે તાલ મિલાવવા સજ્જ બની રહ્યું છે. આ ક્ષેત્રે કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીએ ઇલેક્ટ્રિક વ્હીકલ (EV) માલિકો માટે એક નવી યોજના લઈને આવ્યા…