Category: Politics

Politics: ડૉ. આંબેડકર મુદ્દે યુપીમાં રાજકારણ ગરમાયું, BSP સુપ્રીમો માયાવતીએ દેશભરમાં વિરોધ પ્રદર્શનની કરી જાહેરાત

બહુજન સમાજ પાર્ટી (BSP)ના સુપ્રિમો માયાવતીએ આ સપ્તાહની શરૂઆતમાં રાજ્યસભામાં ડૉ. આંબેડકર પર કરેલી ટિપ્પણી પર કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ પર નિશાન સાધ્યું છે અને 24 ડિસેમ્બરે દેશભરમાં વિરોધ…

World: બાંગ્લાદેશમાં ચાલી રહ્યા છે આતંકવાદી કેમ્પ… મ્યાનમારના રખાઈન પર કબજો જમાવનાર અરાકાન આર્મીનો આરોપ, નવો સંઘર્ષ ફાટી નીકળવાની આશંકા

મ્યાનમારના રખાઈન રાજ્યમાં અરાકાન આર્મી (AA)નો કબજો વધુ મજબૂત બન્યો છે. સશસ્ત્ર જૂથ AAએ મ્યાનમારની સેનાને પાછળ ધકેલી દીધી છે. જેના કારણે AAએ બાંગ્લાદેશ સરહદ પર નિયંત્રણ મેળવી લીધું છે.…

World: ભારતીય વિદેશનીતિની કમાલ: તુર્કીયેએ પાકિસ્તાનને 3 મહિનામાં બીજી વખત આપ્યો ઝટકો

તુર્કીયેએ ભારત સાથે સંબંધો સુધારવાનો પ્રયાસ કરવાનો સંકેત આપ્યો છે. તાજેતરમાં કૈરોમાં તુર્કીયેના રાષ્ટ્રપતિ એર્દોગન અને પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ મળ્યા હતા. ત્યારબાદ જારી કરાયેલા નિવેદનમાં કાશ્મીરનો ઉલ્લેખ કરવામાં આવ્યો…

Politics: 15 સુધી નોમિનેશન, ક્યારે જાહેરાત…? ભાજપને ક્યારે મળશે નવા રાષ્ટ્રીય અધ્યક્ષ? કોણ હશે નવા અધ્યક્ષ?

ભાજપના નવા રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી જાન્યુઆરીમાં પૂર્ણ થઈ શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, નોમિનેશન પ્રક્રિયા 15 જાન્યુઆરી સુધીમાં પૂર્ણ થશે, ત્યારબાદ 20 જાન્યુઆરી સુધીમાં નવા પ્રમુખના નામની જાહેરાત પણ થઈ…

Politics: 1 કરોડ 91 લાખની વીજચોરી! સમાજવાદી પાર્ટીના સાંસદ ઝીયાઉર રહેમાન બર્ક પાસેથી લેણાં વસૂલવામાં આવશે

વીજળી ચોરીના મામલામાં ઉત્તર પ્રદેશના સંભલથી સમાજવાદી પાર્ટી (SP)ના સાંસદ ઝિયાઉર રહેમાન બર્ક સામે 1 કરોડ 91 લાખ રૂપિયાની રકમ વસુલવાની નક્કી કરવામાં આવી છે. ગુરુવારે વિદ્યુત વિભાગની ટીમે ભારે…

World: નકલી પાસપોર્ટ કેસમાં ચોંકાવનારો ખુલાસો, 3 હજાર બાંગ્લાદેશીઓ ભારતીય બનીને પહોંચ્યા યુરોપ

પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાં છેલ્લા પાંચ વર્ષમાં ત્રણ હજાર બાંગ્લાદેશીઓએ નકલી પાસપોર્ટ બનાવ્યા હોવાનો ચોંકાવનારો ઘટસ્ફોટ સામે આવ્યો છે. આ નકલી પાસપોર્ટ યુરોપ જવા માટે બનાવવામાં આવ્યા છે. બનાવટી પાસપોર્ટના…

Politics: ‘કોંગ્રેસની થઈ છે એવી જ હાલત થશે’ ડૉ. આંબેડકર પર શાહના નિવેદનથી ભડક્યા બહેન માયાવતી

બસપાના વડા માયાવતીએ કહ્યું કે, ‘ભારતીય બંધારણના નિર્માતા અને દલિતો અને અન્ય ઉપેક્ષિત વર્ગોના મસીહા ડૉ. ભીમરાવ આંબેડકર વિશે અમિત શાહે સંસદમાં જે શબ્દોનો ઉપયોગ કર્યો છે, તેનાથી બાબા સાહેબની…

Politics: સંસદમાં હંગામા પર રાહુલ ગાંધી અને ખડગેની પ્રેસ કોન્ફરન્સ, વિપક્ષના નેતાએ કહ્યું: ‘બીજેપી સાંસદોએ અમને સંસદમાં પ્રવેશતા રોક્યા’

ડૉ. બાબાસાહેબ આંબેડકરના કથિત અપમાનને લઈને સંસદ પરિસરમાં ધક્કામુક્કી થવાનો મુદ્દો ગરમાયો છે. ભાજપે આરોપ લગાવ્યો છે કે રાહુલ ગાંધીએ તેમના નેતાઓ સાથે ધક્કામુક્કી કરી. ત્યાર બાદ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન…

Politics: હત્યાનો પ્રયાસ, ઈરાદાપૂર્વક ઈજા પહોંચાડવી… ભાજપે રાહુલ ગાંધી વિરુદ્ધ કઈ કલમો હેઠળ ફરિયાદ નોંધાવી?

ભાજપે કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે અને સંસદ પરિસરમાં પ્રદર્શન દરમિયાન થયેલી ધક્કામુક્કી અંગે રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખડને પત્ર લખ્યો છે. ભાજપના સાંસદ અનુરાગ ઠાકુર અને બાંસુરી…

Politics: વિપક્ષને ફટકો, રાજ્યસભાના ચેરમેન ધનખડ વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવની નોટિસ ફગાવાઈ

વિપક્ષને આજે મોટો ઝટકો આપતા ઉપસભાપતિએ રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખડ વિરુદ્ધ વિપક્ષના અવિશ્વાસ પ્રસ્તાવની નોટિસને ફગાવી દીધી. કલમ 67(B) મુજબ ઉપરાષ્ટ્રપતિને હટાવવાની કોઈપણ દરખાસ્ત માટે ઓછામાં ઓછા 14 દિવસની પૂર્વ…