Category: Politics

Politics: નકલી ઓળખ કાર્ડ, નકલી વેબસાઇટ્સ, ઇમિગ્રેશન રેકેટનો પર્દાફાશ… બાંગ્લાદેશીઓ ભારતમાં કેવી રીતે પ્રવેશી રહ્યા છે?

આરોપીઓએ નકલી વેબસાઈટ દ્વારા નકલી આઈડીનો ઉપયોગ કરીને નકલી આધાર કાર્ડ, મતદાર આઈડી કાર્ડ અને અન્ય દસ્તાવેજો બનાવ્યા હતા. બાંગ્લાદેશથી ગેરકાયદેસર વસાહતીઓને દિલ્હી લાવવા માટે જંગલના માર્ગો અને એક્સપ્રેસ ટ્રેનોનો…

Politics: ભાજપ કોઈ દલિતને બનાવશે રાષ્ટ્રીય અધ્યક્ષ? 2024માં સર્જાઈ એવી સ્થિતિ? 3 નામ આવ્યા સામે

ભારતીય જનતા પાર્ટી (BJP)ની સ્થાપના 6 એપ્રિલ 1980ના રોજ થઈ હતી. અટલ બિહારી વાજપેયીથી લઈને જે.પી. નડ્ડા સુધી અનેક દિગ્ગજ નેતાઓએ તેમના અધ્યક્ષીય કાર્યકાળ દરમિયાન તેમના લોહી અને પરસેવાથી દેશની…

Breaking News: સંસદ ભવન પાસે એક વ્યક્તિએ પોતાની જાતને લગાવી આગ, હોસ્પિટલ લઈ જવાયો

સંસદ ભવન પાસે એક વ્યક્તિએ પોતાની જાતને આગ લગાવી દીધી છે. ઈજાગ્રસ્તને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. પોલીસ ઘટના સ્થળે પહોંચીને તપાસમાં વ્યસ્ત છે. પોતાની જાતને આગ લગાડનાર વ્યક્તિ…

Politics: મણિપુર હિંસા પાછળ ‘અદૃશ્ય શક્તિઓ’નો હાથ, એક દિવસ કશુ નહીં બચે…પૂર્વ ચીફ જસ્ટિસનો સનસનાટીપૂર્ણ દાવો

મણિપુર 3 મે, 2023 થી કુકી-ઝો અને મેઇતેઈ લોકો વચ્ચે વંશીય હિંસાથી પ્રભાવિત છે. 250 થી વધુ લોકો માર્યા ગયા છે અને 60,000 થી વધુ લોકો વિસ્થાપિત થયા છે. હાલમાં…

Politics: ઓવૈસીને ‘જય પેલેસ્ટાઈન’ બોલવું ભારે પડશે?, બરેલી કોર્ટે નોટિસ જારી કરીને પાઠવ્યું સમન્સ

સંસદમાં ‘જય પેલેસ્ટાઈન’ બોલવું અસદુદ્દીન ઓવૈસીને ઘણું ભારે પડ્યું છે, તેને લઈને એ વખતે દેશભરમાં વિવાદ થયો હતો, ત્યાર બાદ હવે બરેલી ડિસ્ટ્રિક્ટ કોર્ટના જજે ઓવૈસીને નોટિસ ફટકારી છે. સંસદમાં…

Politics: રાષ્ટ્રપતિએ 5 રાજ્યોમાં નવા રાજ્યપાલોની નિમણૂક કરી, કોને મણિપુર, કોને બિહારની જવાબદારી સોંપવામાં આવી?

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પાંચ રાજ્યોમાં નવા રાજ્યપાલોની નિમણૂક કરી છે. ભૂતપૂર્વ આર્મી ચીફ જનરલ વિજય કુમાર સિંહની મિઝોરમના નવા રાજ્યપાલ તરીકે નિયુક્તિ કરવામાં આવી છે. કેરળના રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાનને…

Politics: અમદાવાદના ખોખરામાં ડૉ. આંબેડકરની મૂર્તિ ખંડિત કરવાના કેસમાં ગુનેગારની ધરપકડ

અમદાવાદના ખોખરામાં આંબેડકરની મૂર્તિ ખંડિત કરવાના કેસમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે એક આરોપીની ધરપકડ કરી છે. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને ખંડિત કરવાના મામલે ક્રાઇમ બ્રાન્ચે અસલાલીથી બે આરોપી માધુપુરાના મેહુલ ઠાકોર અને…

Gujarat: અમદાવાદમાં અસામાજિક તત્ત્વોએ ડૉ. આંબેડકરની પ્રતિમા ખંડિત કરતા વિવાદ, રહીશો ધરણાં પર બેઠા

પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદ શહેરના ખોખરા વિસ્તારમાં આવેલી જયંતિ વકીલની ચાલીની બહાર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા મૂકવામાં આવી છે. જેને કેટલાક અસામાજિક તત્ત્વો દ્વારા આંબેડકર સાહેબની પ્રતિમાને ખંડિત કરવામાં આવ્યું…

Politics: યુપીમાં એન્કાઉન્ટરમાં ખાલિસ્તાની કમાન્ડો ફોર્સના ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા, પોલીસ ચોકી પર કર્યો હતો ગ્રેનેડ હુમલો

ઉત્તર પ્રદેશના પીલીભીતમાં પંજાબના ગુરદાસપુર પોલીસ ચોકી પર ગ્રેનેડથી હુમલો કરનારા ખાલિસ્તાની કમાન્ડો ફોર્સના ત્રણ આતંકવાદીઓ સાથે યુપી પોલીસનું એન્કાઉન્ટર. યુપી પોલીસ અને પંજાબ પોલીસના સંયુક્ત ઓપરેશનમાં ખાલિસ્તાની કમાન્ડો ફોર્સના…

Politics: ‘ધર્મનું આચરણ કરવાથી જ ધર્મનું રક્ષણ થશે’ – ડૉ. મોહન ભાગવત

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક ડો. મોહન ભાગવત જીએ કહ્યું કે ધર્મનું આચરણ કરવાથી જ ધર્મની રક્ષા થશે. કારણ કે ધર્મનું પાલન કરનાર જ ધર્મને સમજી શકે છે. ધર્મને સમજવો પડશે.…