Category: Politics

AIMIM ચીફ ઓવૈસીએ સાધ્યુ કેજરીવાલ પર નિશાન: તબલીગી જમાત વિશે ફરિયાદ કરનાર પ્રથમ વ્યક્તિ કોણ હતા?

AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસીએ દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં કેજરીવાલ ઉપર નિશાન સાધીને રાજકારણમાં ગરમાટો લાવી દીધો છે. ઓખલામાં એક જાહેર સભાને સંબોધિત કરતી વખતે ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસલમીન (AIMIM)ના ચીફ અસદુદ્દીન…

દિલ્હીમાં રોહિંગ્યા મુસ્લિમો (Rohingya Muslims) ક્યાં રહે છે એ સુપ્રીમ કોર્ટેમાં એનજીઓએ જણાવ્યું અને કરી માંગ

સુપ્રીમ કોર્ટે શુક્રવારે એક NGOને દિલ્હીમાં રોહિંગ્યા (Rohingya)ઓના વસાહતના સ્થળો અને તેમને ઉપલબ્ધ સુવિધાઓ વિશે માહિતી આપવા જણાવ્યું

ચંદીગઢ મેયરની ચૂંટણી (Chandigarh Mayor Election) માં જબરદસ્ત ખેલા, ભાજપના હરપ્રીત કૌર બાબલાની જીત, AAP-કોંગ્રેસમાં આંતરિક ફૂટ

ચંદીગઢ મેયર (Chandigarh Mayor Election)ની ચૂંટણીમાં ભાજપના હરપ્રીત કૌર બાબલાની જીત થઈ છે

ટ્રુડો (Trudeau) જૂઠું બોલ્યા હતા! કેનેડિયન કમિટીએ કહ્યું- નિજ્જર હત્યા કેસમાં કોઈ વિદેશી શક્તિની સંડોવણી સાબિત ન થઈ

ટ્રુડો (Trudeau) જૂઠું બોલ્યા હતા! કેનેડિયન કમિટીએ કહ્યું- નિજ્જર હત્યા કેસમાં કોઈ વિદેશી શક્તિની સંડોવણી સાબિત ન થઈ

ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ (AIMPLB) યુસીસી (UCC) અને વકફ બિલ સામે દેશભરમાં કરશે વિરોધ પ્રદર્શન

ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ (AIMPLB) અને વિવિધ મુસ્લિમ ધાર્મિક અને સામુદાયિક સંગઠનોએ ઉત્તરાખંડમાં સમાન નાગરિક સંહિતા (UCC) ના અમલીકરણની સખત નિંદા કરી

પટપડગંજ (Patparganj)માં ચૂંટણી રેલીમાં અરવિંદ કેજરીવાલ પર રાહુલ ગાંધીના પ્રહાર: નાનકડી કારમાં આવ્યા હતા…હવે શીશમહેલમાં રહે છે

પટપડગંજ (Patparganj)માં ચૂંટણી રેલીમાં અરવિંદ કેજરીવાલ પર રાહુલ ગાંધીના પ્રહાર

હિંડનબર્ગ (Hindenburg) કેસમાં સુપ્રીમ કોર્ટે વધુ સુનાવણી કરવાનો કર્યો ઈનકાર

સુપ્રીમ કોર્ટે હિંડનબર્ગ (Hindenburg) કેસમાં વધુ સુનાવણી ચાલુ રાખવાનો સ્પષ્ટ ઈન્કાર કરી દીધો છે. આ કેસમાં દાખલ કરવામાં આવેલી અરજી પણ કોર્ટે ફગાવી દીધી છે. તેમજ કોર્ટે અરજદારોને કેટલો દંડ…

વકફ બિલ (Waqf Amendment Bill) માં મોદી સરકારની તમામ 14 દરખાસ્તો સ્વીકારવામાં આવી, વિરોધીઓના 44 સૂચનો નકારાયા

વકફ બિલ (Waqf Amendment Bill) માં મોદી સરકારની તમામ 14 દરખાસ્તો સ્વીકારવામાં આવી, વિરોધીઓના 44 સૂચનો નકારાયા

અમૃતસર (Amritsar) માં ડૉ. આંબેડકરની પ્રતિમા કરાઈ ખંડિત…વિપક્ષના આમ આદમી પાર્ટી પર પ્રહાર

ગણતંત્ર દિવસના અવસર પર અમૃતસર (Amritsar) ના ટાઉન હોલમાં કેટલાક લોકોએ બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા ખંડિત કરી હતી

ડૉ. આંબેડકર અને જવાહરલાલ નહેરુ પરના હિમંતા બિસ્વા સરમાના દાવા પર કોંગ્રેસનો પલટવાર

ડૉ. આંબેડકર અને જવાહરલાલ નેહરુ પરના હિમંતા બિસ્વા સરમાના દાવા પર કોંગ્રેસનો પલટવાર