Category: History

Politics: જાતિ અને વર્ણ હિન્દુ ધર્મની વિશેષતા તેને દૂર કરવાની વાત કરનારા હિન્દુ વિરોધી, બાગેશ્વર બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી એક પાર્ટીના એજન્ટ: સ્વામી અવિમુક્તેશ્વરાનંદ

શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદજીએ બાગેશ્વર બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી ઉપર એક પાર્ટીના એજન્ટ હોવાનો આક્ષેપ કર્યો છે. સ્વામી અવિમુક્તેશ્વરાનંદનું કહેવું છે કે જો આપણે જાતિ છોડી દઈશું તો આપણી ઓળખાણ પણ છોડી…

Politics: બ્રિટિશ સમયથી શરૂ થયેલો સર્વે આખરે મોદીના સમયમાં પૂર્ણ થયો, પ્રોજેક્ટ પણ થશે શરુ

બ્રિટિશ કાળમાં જે રેલ લાઇન માટે સર્વે શરૂ થયો હતો, તે હવે જઈને ફાઇનલ થયો છે. ટનકપુર-બાગેશ્વર રેલ લાઇન માટે થયેલો આ ફાઇનલ સર્વે પૂર્ણ થઈ ગયો છે. સર્વે અનુસાર,…

Politics: સુપ્રીમ નિર્ણય: બંધારણમાંથી ‘સમાજવાદી’ અને ‘સેક્યુલર’ શબ્દો નહીં હટાવવામાં આવે

સુપ્રીમ કોર્ટે સોમવારે (25 નવેમ્બર 2024) ઐતિહાસિક નિર્ણય આપતા કોર્ટે 1976માં પસાર કરાયેલા 42મા સુધારા મુજબ બંધારણની પ્રસ્તાવનામાં “સમાજવાદી” અને “સેક્યુલર” શબ્દોના સમાવેશને પડકારતી અરજીઓને ફગાવી દીધી હતી. ભારતના મુખ્ય…

Day Special: ભારતનું બંધારણ, ભારતીય લોકતંત્રનો આત્મા

આજે આપણે આપણા દેશના બંધારણ ઉપર ગર્વ અનુભવીએ છીએ તેમાં ડો. બાબાસાહેબ ભીમરાવ આંબેડકરના સક્ષમ નેતૃત્વ અને વિચારોની અમીટ છાપ છે. બંધારણ ઘડતી વખતે તેમણે સુનિશ્ચિત કર્યું કે સમાજના છેવાડાના…

Bharat: રામલલાની પ્રાણપ્રતિષ્ઠા બાદ નિષાદરાજની રાજધાનીનો થઈ રહ્યો છે વિકાસ: બનશે પર્યટન હબ

ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ નિષાદરાજ ગુહની ઐતિહાસિક રાજધાની શ્રૃંગવરપુર ધામને નવી ઓળખ આપવાનું કાર્ય કરી છે. આ સ્થળ હવે ધાર્મિક અને આધ્યાત્મિક પર્યટનની સાથે સાથે ગ્રામીણ પર્યટનનું પણ કેન્દ્ર બની…

Politics: શું બંધારણની પ્રસ્તાવનામાંથી ‘સેક્યુલર’ અને ‘સમાજવાદી’ શબ્દો કાઢી નાખવામાં આવશે? સુપ્રીમ કોર્ટમાં થઈ ચર્ચા

સુપ્રીમ કોર્ટે ભારતના બંધારણની પ્રસ્તાવનામાંથી ‘સેક્યુલર’ અને ‘સમાજવાદી’ શબ્દોને દૂર કરવાની માંગ કરતી અરજીને સુનાવણી માટે મોટી બેંચને મોકલવાનું નકારી દીધું હતું. સુપ્રીમ કોર્ટે પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો છે અને…

Economy: શહેરી વિસ્તારોમાં ઘટી રહ્યો છે બેરોજગારીનો દર, NSOએ જાહેર કર્યા આંકડા

એક તરફ શહેરી વિસ્તારોમાં બેરોજગારીનો દર રેકોર્ડ નીચા સ્તરે આવી ગયો છે. બીજી તરફ રોજગારી શોધતા લોકોની સંખ્યામાં વધારો થયો છે. દેશમાં રોજગારને લઈને હંમેશા ચર્ચા થતી રહે છે. સોશિયલ…

Politics: કુંભકર્ણ ઉંઘણશી નહોતો ટેક્નોક્રેટ હતો, રાવણે ખોટી અફવા ઉડાવી હતી: આનંદીબેન પટેલ

આનંદીબેન પટેલે કહ્યું કે, કુંભકર્ણ 6 મહિના સુધી સુતો નહોતો પરંતુ ગુપ્ત રીતે સંશોધન કરતો હતો અને યંત્રો બનાવતો હતો. રાજ્યપાલે કહ્યું કે, રાવણે આ વાત બધાથી છુપાવવા માટે અફવા…

Bharat: ભગવા-એ-હિંદ: બાબા બાગેશ્વર બાદ કથાકાર દેવકીનંદન ઠાકુર આવ્યા સમર્થનમાં

ઉન્નાવના રામલીલા મેદાનમાં રામ કથા શરૂ કરતી વખતે જાણીતા કથાકાર ઠાકુર દેવકીનંદને સનાતન પર મોટો સંદેશ આપ્યો હતો. એક ખાનગી ચેનલ સાથેની ખાસ વાતચીતમાં તેમણે કહ્યું કે આ સમયે દીકરીઓ…

Bharat: ચીની વિદ્વાનોએ ભગવાન શ્રીરામના અસ્તિત્વની પુષ્ટિ કરી, શોધ્યા પ્રભુ શ્રીરામના પદચિહ્ન

ભારતીય અસ્મિતાના પ્રતિક એવા ભગવાન શ્રીરામ અને રામાયણને કલ્પના કહેનારાઓને ચીની વિદ્વાનોએ મોટો ઝટકો આપ્યો છે. તેમના જણાવ્યા મુજબ ભગવાન શ્રીરામ અને રામાયણ કલ્પના નથી તે વાસ્તવિક અને અધિકૃત છે.…