Category: History

Politics: ભારત અને બાંગ્લાદેશ વચ્ચે કોઈ ફરક નથી. PDP ચીફ મહેબૂબા મુફ્તીનું વિવાદિત નિવેદન

પીડીપી ચીફ મહેબૂબા મુફ્તીએ વિવાદિત નિવેદન આપતા કહ્યું કે, બાંગ્લાદેશ અને ભારત વચ્ચે કોઈ તફાવત નથી. આપણે લઘુમતીઓને પરેશાન કરીશું, તેમની મસ્જિદો તોડીશું અને શિવલિંગની શોધ કરીશું, બાંગ્લાદેશમાં જો કોઈ…

Politics: વસ્તીમાં ઘટાડો એ ચિંતાનો વિષય… તો સમાજ પૃથ્વી પરથી લુપ્ત થઈ જશે… : મોહન ભાગવત

આરએસએસના વડા મોહન ભાગવતે કહ્યું કે વસ્તીમાં ઘટાડો ચિંતાનો વિષય છે. આધુનિક વસ્તી વિજ્ઞાન કહે છે કે જ્યારે કોઈ સમાજની વસ્તી (પ્રજનન દર) 2.1 થી નીચે જાય છે, ત્યારે તે…

Sports: PCB એ હાઇબ્રિડ મોડલને બદલે નવી ‘પાર્ટનરશિપ અથવા ફ્યુઝન ફોર્મ્યુલા’નો પ્રસ્તાવ મૂક્યો

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) એ આવતા વર્ષે રમાનારી આગામી ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે ‘હાઇબ્રિડ મોડલ’ પર પોતાનું વલણ નરમ પાડ્યું છે. તાજેતરના અહેવાલો મુજબ, પીસીબીએ આઈસીસીને જાણ કરી છે કે…

Politics: સમાજવાદી પાર્ટીના નેતાઓ ‘સંભલ’ જવા જીદ્દે ચઢ્યા, અખિલેશ યાદવ ભડ્ક્યા, DMએ લગાવી કલમ 163

ઉત્તર પ્રદેશના સંભલ (Sambhal) માં વિવાદિત જામા મસ્જિદ પરિસરમાં સર્વે દરમિયાન ફાટી નીકળેલી હિંસા પર જબરદસ્ત રાજનીતિ ચાલી રહી છે. સમાજવાદી પાર્ટીનું 15 સભ્યોનું પ્રતિનિધિમંડળ આજે સંભલ જવા માંગે છે,…

Politics: વારાણસીની 115 વર્ષ જુની કોલેજ પર વકફનો દાવો

એક તરફ ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં મસ્જિદમાં હિન્દુ મંદિરોના અંશ હોવાનો વિવાદ ચાલી રહ્યો છે ત્યાં ઉત્તર પ્રદેશ વકફ બોર્ડે વારાણસીમાં આવેલી 115 વર્ષ જુની ઉદય પ્રતાપ કોલેજ પર દાવો…

Religion: અબજોપતિના પુત્રએ સઘળી સંપત્તિ છોડી કર્યું બુદ્ધમ શરણ્મ ગચ્છામિ, બન્યા બૌદ્ધ ભિખ્ખુ

કોઈ અબજોપતિ આધ્યાત્મિકતાની શોધમાં પોતાની અબજોની સંપત્તિનો ત્યાગ કર્યો એવું ખરેખર નવાઈ ઉપજાવે છે. ભારતમાં આમ ખાસ કરીને જૈન ધર્મમાં જોવા મળતું હોય છે. જોકે આ કિસ્સો ન તો જૈન…

Sports: પાકિસ્તાની ક્રિકેટર શાહિદ આફ્રિદીએ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ વિરુદ્ધ ઓક્યુ ઝેર

પાકિસ્તાની ક્રિકેટર શાહિદ આફ્રિદીએ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) વિરુદ્ધ સોશ્યલ મિડિયા પ્લેટફોર્મ X ઉપર એક પોસ્ટ દ્વારા ઝેર ઓક્યું છે. શાહિદ આફ્રિદીએ બીસીસીઆઈ (BCCI) ઉપર રમત અને રાજકારણને સાથે…

Bharat: ભારતે દરિયામાં K-4 ન્યુક્લિયર બેલેસ્ટિક મિસાઈલનું કર્યું સિક્રેટ સફળ પરીક્ષણ

ભારતીય નૌકાદળે તેની પરમાણુ સંચાલિત સબમરીન INS અરિઘાટથી પ્રથમ વખત K-4 SLBMનું સફળ પરીક્ષણ કર્યું છે. ભારતીય નૌકાદળ અને ડીઆરડીઓએ સમુદ્રમાં ગુપ્ત રીતે સફળ પરીક્ષણો કર્યા હતા. આ મિસાઈલનું પ્રથમ…

Politics: ‘સનાતન ધર્મ રક્ષા બોર્ડ’ બનાવવાની માંગ કરતી PIL દિલ્હી હાઈકોર્ટે ફગાવી

દિલ્હી હાઈકોર્ટે નું ગઠન કરવાની વિનંતી કરતી અરજીને ફગાવી દીધી હતી. દિલ્હી હાઈકોર્ટે બુધવારે ‘સનાતન ધર્મ રક્ષા બોર્ડ’ બનાવવાની જનહિત અરજી ફગાવી દીધી હતી. કોર્ટે કહ્યું કે નીતિગત નિર્ણયો સરકારની…

Technology: ભારતીય સૈનિકો થઈ જશે અદ્રશ્ય : IIT કાનપુરે શોધી અનોખી ટેકનોલોજી, છ વર્ષથી સેના સાથે પ્રયોગો ચાલુ

IIT કાનપુરે એવું જાદુઈ મટીરીયલ બનાવ્યું છે જેના ઉપયોગથી ન તો સૈનિક દેખાશેકે ન તો વાયુસેનાનું ફાઈટર પ્લેન દુશ્મનના રડારમાં દેખાશે નહી. આ ઉપરાંત મહત્વપૂર્ણ હથિયારો પણ છુપાયેલા રહેશે. જો…