Category: Gujarat

ભાજપ શહેરો-જિલ્લાઓના પ્રમુખની જાહેરાત ટુંક સમયમાં થવાની સંભાવના, લિસ્ટ થઈ ગયું તૈયાર, ઘોષણાનો ઈંતઝાર

ભાજપ શહેરો-જિલ્લાઓના પ્રમુખની જાહેરાત ટુંક સમયમાં થવાની સંભાવના

Gujarat: સારંગપુર બ્રિજ બંધ થવાને કારણે BRTS બસના રૂટમાં કરાયો ફેરફાર

અમદાવાદનો સારંગપુર (Sarangpur) બ્રિજ દોઢ વર્ષ માટે બંધ કરાશે. જેમાં આગામી દોઢ વર્ષ સુધી સારંગપુર (Sarangpur) બ્રિજ બંધ રહેતા અમદાવાદ શહેર પોલીસ કમિશનરે બ્રિજ અંગે જાહેરનામું બહાર પાડ્યું છે. તેમાં…

Gujarat: ગુજરાત યુનિવર્સિટી મેદાન ખાતે યોજાનારા હિન્દુ આધ્યાત્મિક સેવા મેળાના સ્થાનનું ભૂમિ પૂજન કરવામાં આવ્યું

‘હિંદુ સમાજની શક્તિ તો હનુમાનજી જેવી છે પણ તેને જગાડવી પડે છે‘ – પ.પૂ. સ્વામી શ્રી માધવપ્રિયદાસજી હિંદુ આધ્યાત્મિક અને સેવા સંસ્થાન, ગુજરાત દ્વારા આગામી 23 જાન્યુઆરીથી 26 જાન્યુઆરી 2025…

Sports: યશસ્વી જયસ્વાલે ઈતિહાસ રચ્યો, તોડ્યો રોહિત શર્માનો રેકોર્ડ, બુમરાહનો તરખાટ યથાવત

મેલબોર્ન ટેસ્ટ મેચમાં (IND vs AUS, 4th Test), યશસ્વી જયસ્વાલે બીજી ઇનિંગમાં પણ શાનદાર બેટિંગ કરતા અડધી સદી ફટકારી છે. બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં જયસ્વાલનો આ ત્રીજી અડધી સદી છે. આ સિવાય…

Bharat: સંસ્કૃત ભાષા એ મા ભારતીનો ધબકાર છે – કિશોર મકવાણા, સંસ્કૃત ભારતી, ગુજરાત પ્રાંતનો પ્રાંતીય સંમેલનનો સમાપન કાર્યક્રમ યોજાયો

‌નિષ્કલંકીનારાયણ તીર્થધામ – પ્રેરણાપીઠ, પીરાણા અમદાવાદ ખાતે 29 ડિસેમ્બરના રોજ સંસ્કૃત ભારતી ગુર્જર પ્રાંતનું દ્વિદિવસીય ત્રિવાર્ષિક પ્રાંતીય સંમેલનના સમાપન કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગ અધ્યક્ષ શ્રી કિશોરભાઈ…

Bharat: પ્રેરણાપીઠ, પીરાણા ખાતે સંસ્કૃત ભારતી ગુર્જર પ્રાંતના ત્રિવાર્ષિક પ્રાંતીય સંમેલનનું ઉદ્ઘાટન

નિષ્કલંકીનારાયણ તીર્થધામ – પ્રેરણાપીઠ, પીરાણા, અમદાવાદ ખાતે 28 ડિસેમ્બરના રોજ સંસ્કૃત ભારતી ગુર્જર પ્રાંતનું ત્રિવાર્ષિક પ્રાંતીય સંમેલનનું ઉદ્ઘાટન સત્ર પ. પૂ. જગતગુરુ શ્રીજ્ઞાનદેવાચાર્યજી મહારાજની અધ્યક્ષનામાં યોજવામાં આવ્યું. પ્રેરણા પીઠાધીશ્વર પ.પૂ.…

Politics: મહાકૌભાંડી ભૂપેન્દ્ર ઝાલાના 7 દિવસના રિમાન્ડ મંજૂર, પૂછપરછમાં અનેક રાઝ બહાર આવવાની સંભાવના

ગુજરાતભરમાં જબરદસ્ત ખળભળાટ મચાવનારા ગુજરાતના હિંમતનગરથી પોન્ઝી સ્કીમ ચલાવી કરોડો રૂપિયાનું ફુલેકું ફેરવનાર કૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલાની ગઈકાલે એટલે કે, 27 ડિસેમ્બર ધરપકડ કરવામાં આવી હતી. જેને આજે કોર્ટમાં રજૂ કરવામાં…

Event: સામાજીક સમરસતા મંચ દ્વારા ત્રણ પુસ્તકોનું વિમોચન કરવામાં આવ્યું

બંધારણના આમુખમાં સામાજીક ન્યાય પ્રથમ છે ત્યારબાદ આર્થિક, રાજકીય ન્યાય રાખ્યા છે.બંધારણ દેશનો સર્વોચ્ચ કાયદો છે તેની ઉપર કશું જ નથી – પદ્મશ્રી રમેશ પતંગે ડૉ. હેડગેવાર ભવન, મણિનગર ખાતે…

Politics: અમદાવાદના ખોખરામાં ડૉ. આંબેડકરની મૂર્તિ ખંડિત કરવાના કેસમાં ગુનેગારની ધરપકડ

અમદાવાદના ખોખરામાં આંબેડકરની મૂર્તિ ખંડિત કરવાના કેસમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે એક આરોપીની ધરપકડ કરી છે. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને ખંડિત કરવાના મામલે ક્રાઇમ બ્રાન્ચે અસલાલીથી બે આરોપી માધુપુરાના મેહુલ ઠાકોર અને…