Breaking News : આણંદ ખાતે હાઇવે પર મોટો અકસ્માત, 10 ના મૃત્યુ
આણંદ : તારાપુર – બગોદરા હાઈવે પર ટ્રક અને ગાડી વચ્ચે ગમખ્વાર અકસ્માત અકસ્માતમાં એક જ પરિવારના 10 વ્યક્તિઓના મૃત્યુ સુરતથી ભાવનગર જઈ રહ્યો હતો પરિવાર મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અકસ્માત…
આણંદ : તારાપુર – બગોદરા હાઈવે પર ટ્રક અને ગાડી વચ્ચે ગમખ્વાર અકસ્માત અકસ્માતમાં એક જ પરિવારના 10 વ્યક્તિઓના મૃત્યુ સુરતથી ભાવનગર જઈ રહ્યો હતો પરિવાર મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અકસ્માત…
ડાયનોસોર એક રોમાંચિત કરી દેનાર જીવ છે . આપણે તેને આપણી પોતાની આંખોથી સંબંધિત તેના સંબંધિત કંઈક જોઈએ ત્યારે વધુ રોમાંચ આપે છે. ગુજરાતમાં બાલાસિનોર ડાયનાસોર ફોસિલ પાર્ક એક એવું…
સોમનાથની તીર્થભૂમિમાં સેંકડો પ્રાચીન મહત્વપુર્ણ મંદિરો હોવાનો ગ્રંથોમાં ઉલ્લેખ છે. ત્યારે તીર્થમાં આવેલ 12 પૌરાણિક સૂર્યમંદિરના જીર્ણોધ્ધાર બાબતે સોમનાથ નગરપાલિકા પ્રમુખના ટ્વીટ બાદ વડાપ્રધાન કાર્યાલય ના આદેશ બાદ પ્રવાસન વિભાગ…
શું સિવિલ હોસ્પિટલ વિષે જે અફવાઓ ફેલાવાઈ રહી છે એ સાચી છે ? સિવિલના સ્ટાફનું કામ કેવું છે ? સિવિલમાં દર્દીઓને જમવાનું કેવું મળે છે ? કોરોના મહામારીના આ સમયમાં…
ચૈત્ર સુદ પૂનમ એટલે કળીયુગના દેવ ગણાતા ચિરંજીવી એવા અંજનીપુત્ર બજરંગબલી હનુમાનજીનો જન્મોત્સવ. રામાયણમાં હનુમાનજીનું આગમન કિષ્કિંધા કાંડથી થાય છે. શ્રીરામ તથા હનુમાનજીની અલૌકિક મિત્રતાની શરૂઆત થાય છે. માતા સીતાજીની…
હાઇકોર્ટે ગુજરાત સરકારને લોકડાઉન લગાવવા અંગે નિર્દેશ કર્યો રાજકીય મેળાવડાઓ અટકાવવા પણ કરી ટકોર થોડી વારમાં મુખ્યમંત્રી નિવાસ ખાતે હાઈ કમાન્ડની મિટિંગ લોકડાઉન અથવા “વિકેન્ડ કર્ફ્યુ” આવવાની પુરે પુરી સંભાવના
ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ દ્વારા આજરોજ પ્રદેશ મહામંત્રીઓને ઝોનની ફાળવણી તેમજ મોરચાઓના પ્રદેશ પ્રમુખોની જાહેરાત કરવામાં આવી. પ્રદેશ મહામંત્રીઓને ફાળવાયેલ ઝોનનું લિસ્ટ પ્રદેશ મહામંત્રી શ્રી…
ગૃહ પ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ ગઈ કાલે વિધાનસભામાં રજૂ કર્યું હતું આ વિધેયક પ્રદીપસિંહે ધારદાર દલીલો અને ગુજરાતની દીકરીઓ માટે ભાવનાત્મક અભિગમ સાથે વિધેયક રજૂ કર્યું આ કાયદા માટે Freedom of…
Gujarat assembly budget session to commence from today, budget on Mar 3