Category: Devlipi News Exclusive

Politics: ડૉ. બાબાસાહેબ આંબેડકરના મહાપરિનિર્વાણ દિવસે મધ્ય રેલવે વધારાની ઉપનગરીય વિશેષ ટ્રેનો દોડાવશે

ભારત રત્ન ડૉ. બાબાસાહેબ આંબેડકરના મહાપરિનિર્વાણ દિવસના અવસરે મુસાફરોની સુવિધા માટે મધ્ય રેલવે 5/6 ડિસેમ્બરની મધ્યરાત્રિએ (ગુરુવાર-શુક્રવાર મધ્યરાત્રિ) પરેલ-કલ્યાણ અને કુર્લા-પનવેલ સ્ટેશનો વચ્ચે 12 વધારાની ઉપનગરીય વિશેષ ટ્રેનો દોડાવશે. મુંબઈ…

Technology: ચાઈનીઝ કંપનીનો ગૂગલની એન્ડ્રોઈડ અને એપલની આઇઓએસ ઓપરેટીંગ સિસ્ટમને પડકાર, લોંચ કરી નવી ઓપરેટીંગ સિસ્ટમ

લાંબા સમયથી ચર્ચાનો વિષય બનેલી ચીની મોબાઈલ કંપની Huawei ની ઓપરેટિંગ સિસ્ટમ આખરે લોન્ચ થઈ ગઈ છે. Huawei કંપનીએ આ ઓપરેટીંગ સિસ્ટમ (OS) ને ચીનમાં હોંગમેંગઓએસ (HongmengOS) નામથી લોન્ચ કર્યું…

Bharat: ભારત અને કંબોડિયાએ પૂણેમાં શરૂ કર્યો સંયુક્ત ટેબલ ટોપ અભ્યાસ ‘સિનબોક્સ’

ભારત અને કંબોડિયા બન્ને દેશો વચ્ચે પ્રથમ વખત શરુ થયેલો આ સૈન્ય અભ્યાસ 8 ડિસેમ્બર સુધી ચાલશે, જેમાં બંને સેનાના 20-20 જવાનો ભાગ લેશે. ભારતીય સેનાની ટુકડીનું પ્રતિનિધિત્વ ઇન્ફન્ટ્રી બ્રિગેડના…

Bharat: ભારત અને સિંગાપોરનો સંયુક્ત સૈન્ય અભ્યાસ, શૌર્ય અને શક્તિની જોવા મળ્યો અનોખો સંગમ

ભારતીય સેના અને સિંગાપોર સશસ્ત્ર દળો SAF વચ્ચે દ્વિપક્ષીય અભ્યાસ 28 થી 30 નવેમ્બર 2024 દરમિયાન દેવલાલી ફિલ્ડ ફાયરિંગ રેન્જ, મહારાષ્ટ્ર ખાતે હાથ ધરવામાં આવ્યો હતો. આ આર્ટિલરી કવાયતથી ભારતીય…

Politics: ભારત અને બાંગ્લાદેશ વચ્ચે કોઈ ફરક નથી. PDP ચીફ મહેબૂબા મુફ્તીનું વિવાદિત નિવેદન

પીડીપી ચીફ મહેબૂબા મુફ્તીએ વિવાદિત નિવેદન આપતા કહ્યું કે, બાંગ્લાદેશ અને ભારત વચ્ચે કોઈ તફાવત નથી. આપણે લઘુમતીઓને પરેશાન કરીશું, તેમની મસ્જિદો તોડીશું અને શિવલિંગની શોધ કરીશું, બાંગ્લાદેશમાં જો કોઈ…

Technology: નવું પાન કાર્ડ 2.0 ઈમેલ પર એપ્લાય કરવાની પ્રોસેસ સ્ટેપ બાય સ્ટેપ

પાનકાર્ડ એક અગત્યનો ડોક્યુમેન્ટ છે. વ્યક્તિની તમામ બેન્કિંગ અને ફાયનાન્સ રિલેટેડ માહિતી પાનકાર્ડમાં સામેલ હોય છે. ભારત સરકારે પાનકાર્ડને અપડેટ કરવાની યોજના અમલમાં મૂકી છે. આ યોજના પાછળ સરકાર લગભગ…

Politics: વિપક્ષનું ‘હથિયાર’ બની ગયેલો રાજ્યસભાનો નિયમ 267 શું છે?

રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખડે કહ્યું હતું કે વિપક્ષે રાજ્યસભાન નિયમ 267નો હથિયાર તરીકે ઉપયોગ કરવાનું શરૂ કરી દીધું છે. આ નિયમનો ઉપયોગ કરીને રાષ્ટ્રીય મહત્વના મુદ્દા પર ચર્ચા કરવા માટેના…

Religion: અબજોપતિના પુત્રએ સઘળી સંપત્તિ છોડી કર્યું બુદ્ધમ શરણ્મ ગચ્છામિ, બન્યા બૌદ્ધ ભિખ્ખુ

કોઈ અબજોપતિ આધ્યાત્મિકતાની શોધમાં પોતાની અબજોની સંપત્તિનો ત્યાગ કર્યો એવું ખરેખર નવાઈ ઉપજાવે છે. ભારતમાં આમ ખાસ કરીને જૈન ધર્મમાં જોવા મળતું હોય છે. જોકે આ કિસ્સો ન તો જૈન…

Politics: બ્રિટિશ સમયથી શરૂ થયેલો સર્વે આખરે મોદીના સમયમાં પૂર્ણ થયો, પ્રોજેક્ટ પણ થશે શરુ

બ્રિટિશ કાળમાં જે રેલ લાઇન માટે સર્વે શરૂ થયો હતો, તે હવે જઈને ફાઇનલ થયો છે. ટનકપુર-બાગેશ્વર રેલ લાઇન માટે થયેલો આ ફાઇનલ સર્વે પૂર્ણ થઈ ગયો છે. સર્વે અનુસાર,…

Politics: તેલંગાણા સરકારે આપ્યો અદાણીને ઝાટકો, 100 કરોડ રૂપિયાની ઓફર ફગાવી, ‘રાજ્યના સન્માન અને ગૌરવની સુરક્ષા’ નું આપ્યું કારણ

તેલંગાણાના મુખ્ય પ્રધાન રેવન્ત રેડ્ડીએ સોમવારે જણાવ્યું હતું કે તેમની સરકારે યંગ ઈન્ડિયા સ્કીલ્સ યુનિવર્સિટીને અદાણી ફાઉન્ડેશન દ્વારા આપવા પ્રતિબદ્ધતા દર્શાવેલી તે 100 કરોડ રૂપિયાનું દાન નકારી કાઢ્યું છે. મુખ્ય…