Congress
Spread the love

કોંગ્રેસ (Congress) મોદી સરકાર (Modi Sarkar) પર આક્રમક થઈ ગઈ છે અને શિક્ષણ મંત્રી (Education Minister) ધર્મેન્દ્ર પ્રધાનના (Dharmendra Pradhan) રાજીનામાની (Resignation) ઉગ્ર માંગ કરી છે. પોતાનો વિરોધ પ્રદર્શન ઉગ્ર કરતા કોંગ્રેસ (Congress) પીએમ આવાસ બહાર ધરણા પ્રદર્શન કરી રહી છે.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

શિક્ષણ મંત્રી (Education Minister) ધર્મેન્દ્ર પ્રધાનના (Dharmendra Pradhan) રાજીનામાના મુદ્દે (Resignation) હવે કોંગ્રેસ (Congress) મોદી સરકાર (Modi Sarkar) પર આક્રમક થઈ ગઈ છે. પોતાનો વિરોધ પ્રદર્શનની ઉગ્રતા વધારતા કોંગ્રેસના નેતાઓ (Congress Leaders) પીએમ આવાસ બહાર ધરણા પ્રદર્શન કરી રહ્યા છે. રાહુલ ગાંધી (Rahul Gandhi) અને પ્રિયંકા ગાંધી (Priyanka Gandhi) પણ પીએમ આવાસ બહાર ધરણા પર બેસી ગયા છે. તેમણે ધર્મેન્દ્ર પ્રધાનના (Dharmendra Pradhan) રાજીનામાની (Resignation) માંગને લઈને જોરદાર સૂત્રોચ્ચાર કર્યા. આ દરમિયાન કોંગ્રેસ નેતાઓએ (Congress Leaders) પોતાને સાંકેતિક હાથકડી પણ લગાવી.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

દિગ્ગજ કોંગ્રેસ નેતાઓ (Congress Leaders) ધરણા પર બેઠા

કોંગ્રેસ પાર્ટીના (Congress Party) અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે (Mallikarjun Kharge), લોકસભા નેતા (LOP) રાહુલ ગાંધી (Rahul Gandhi), પ્રિયંકા ગાંધી વાડ્રા (Priyanka Gandhi Vadra), કે.સી. વેણુગોપાલ (K C Venugopal), પવન ખેડા (Pawan Khera) અને અન્ય સહિતના કોંગ્રેસ નેતાઓએ (Congress Leaders) વડાપ્રધાન (Prime Minister) અને શિક્ષણ મંત્રી (Education Minister) ધર્મેન્દ્ર પ્રધાનના (Dharmendra Pradhan) રાજીનામાની (Resignation) માંગ કરતા લોક કલ્યાણ માર્ગ (Lok Kalyan Marg) પર વિરોધ પ્રદર્શન (Protest) કર્યું. જો કે, પોલીસે આ નેતાઓને અહીંથી હટાવવાનો પ્રયાસ કર્યો પરંતુ નિષ્ફળ રહ્યા. આ પછી વડાપ્રધાન કાર્યાલયમાં (PMO) રાજ્ય મંત્રી જિંતેન્દ્ર સિંહે (Jitendra Singh) રાહુલ ગાંધી (Rahul Gandhi) સાથે મુલાકાત કરી અને તેમને વડાપ્રધાન આવાસ બહાર વિરોધ પ્રદર્શન સમાપ્ત કરવા આગ્રહ કર્યો.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જને લઈને પીએમ મોદી પાસે માફી માંગવાની માંગ

આ પહેલા કોંગ્રેસ નેતા (Congress Leader) રાહુલ ગાંધીએ (Rahul Gandhi) કૉકરોચ જનતા પાર્ટીના (Cockroach Janata Party) પ્રદર્શન દરમિયાન વિદ્યાર્થીઓ પર થયેલા લાઠીચાર્જને (Lathicharge On Students) લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) પાસે માફી માંગવાની માંગ કરી છે અને આ કૃત્યને બિન-ભારતીય ગણાવ્યું. લોકસભામાં વિપક્ષના (LOP) નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi) પત્રકારો સાથે વાત કરતા અત્યંત આક્રોશમાં દેખાયા અને તેમણે આ મામલે વડાપ્રધાન મોદીની (PM Modi) ચૂપકીદી પર સવાલો ઉઠાવ્યા. તેમણે કહ્યું, જે થઈ રહ્યું છે, લોકોની પીટાઈ થઈ રહી છે, તે સંપૂર્ણપણે બિન-ભારતીય છે. મોદીએ ગઈકાલે જે થયું તેના માટે માફી પણ માંગી નથી.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

રાહુલ ગાંધી (Rahul Gandhi) અને કેટલાક અન્ય વિપક્ષી સાંસદોએ દિવસમાં પહેલા લોકસભા અધ્યક્ષ (Lok Sabha Speaker) ઓમ બિરલા (Om Birla) સાથે મુલાકાત કરી અને સંસદમાં (Parliament) આ ઘટના પર ચર્ચા કરવાનો આગ્રહ કર્યો. આના પર તેમણે દાવો કર્યો કે બિરલાએ તાત્કાલિક સંમતિ આપવાનો ઇનકાર કર્યો અને જણાવ્યું કે તેમણે પહેલા કેન્દ્ર સરકાર પાસેથી પરવાનગી લેવી પડશે. કોંગ્રેસ નેતાએ (Congress Leader) પત્રકારોને કહ્યું, જરા વિચારો, અધ્યક્ષ આપણને કહી રહ્યા છે કે સંસદમાં ચર્ચા કરવા માટે તેમણે સરકાર પાસેથી પરવાનગી લેવી પડશે. તેઓ જાહેરમાં આ કહી રહ્યા છે.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

વિદ્યાર્થીઓ (Students) દ્વારા ઉઠાવવામાં આવી રહેલા ભારતીય શિક્ષણ (Indian Education) અને પરીક્ષા પ્રણાલી (Examinination System) સાથે જોડાયેલા મુદ્દાઓ પર વાત કરતા રાહુલ ગાંધીએ (Rahul Gandhi) કહ્યું કે આ ચિંતાઓ માત્ર શિક્ષણ સુધી સીમિત નથી, પરંતુ આનાથી પણ વધુ ગંભીર છે. તેમણે દાવો કર્યો કે પરીક્ષા પ્રણાલી (Examnination System) લગભગ ખતમ થઈ ચૂકી છે અને ઉધઈઓએ તેને ખોખલી કરી દીધી છે, સાથે જ તેમણે આ માંગને વ્યાજબી ગણાવી. તેમણે કહ્યું, આમાં કશું ખોટું નથી… વડાપ્રધાન (Prime Minister) ચૂપ કેમ છે? આનું શું કારણ છે? તેમણે વિદ્યાર્થીઓની (Students) માફી માંગવી જોઈએ અને આ બધી બકવાસ બંધ કરવી જોઈએ.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

ગૃહ મંત્રીનું માંગ્યું રાજીનામું

રાહુલ ગાંધીએ (Rahul Gandhi) કેન્દ્રીય શિક્ષણ મંત્રી (Education Minister) ધર્મેન્દ્ર પ્રધાનના (Dharmendra Pradhan) રાજીનામાની માંગ દોહરાવતા કહ્યું કે વિદ્યાર્થીઓને (Students) પ્રધાને નથી માર્યા, પરંતુ આના માટે ગૃહ મંત્રી (Home Minister) જવાબદાર છે. તેમણે કહ્યું, ’’ધર્મેન્દ્ર પ્રધાને (Dharmendra Pradhan) રાજીનામું (Resignation) આપવું જ જોઈએ, પરંતુ પ્રધાને વિદ્યાર્થીઓને (Students) નથી માર્યા. ગૃહ મંત્રીએ (Mone Minister) માર્યા છે, તેમણે રાજીનામું આપવું જોઈએ.’’

RML પહોંચ્યા રાહુલ ગાંધી

રાહુલ ગાંધી (Rahul Gandhi) આ પછી આઆરએમએલ (RML) પહોંચ્યા. જ્યાં તેઓ તે ઈજાગ્રસ્ત વિદ્યાર્થીનીને મળ્યા, જે ગઈકાલના સંસદ માર્ચમાં (Sansad MArch) ઈજાગ્રસ્ત થઈ ગઈ હતી. વિદ્યાર્થીની પોલીસના લાઠીચાર્જ દરમિયાન ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ ગઈ છે અને આ સમયે આઈસીયુ (ICU) માં દાખલ છે.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો


Spread the love
Avatar photo

By Editorial Team

Devlipi News is a independent news network with a mission to bring the news, views, facts and figures of the day.

One thought on “રાહુલ અને પ્રિયંકા સહિત કોંગ્રેસ (Congress) નેતાઓ પીએમ આવાસ બહાર ધરણા પર બેઠા, ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ”
  1. […] પણ એક સરખી હોવી જોઈએ. ગુલામી દરમિયાન કોંગ્રેસ (Congress) પાર્ટીએ દેશની સર્વભૌમત્વ સાથે […]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *