NDA નો હિસ્સો બનશે NCP-SP! એકનાથ શિંદે અને શરદ પવાર આવશે સાથે! નક્કી થઈ ગઈ ફોર્મ્યુલા
એકનાથ શિંદે અને શરદ પવાર આવશે સાથે! NCP-SP કેવી રીતે બનશે NDA નો હિસ્સો? નક્કી થઈ ગઈ ફોર્મ્યુલા
એકનાથ શિંદે અને શરદ પવાર આવશે સાથે! NCP-SP કેવી રીતે બનશે NDA નો હિસ્સો? નક્કી થઈ ગઈ ફોર્મ્યુલા
કયા મંત્રીનું (Minister) પત્તું કપાશે, કોને મળશે તક, ધર્મેન્દ્ર પ્રધાન રહેશે કે જશે? શું નિર્મલા સીતારમણનું મંત્રાલય બદલાશે? રાઘવ ચઢ્ઢા બનશે મંત્રી?
UPI એ ધનતેરસ પર રચ્યો નવો રેકોર્ડ, લેણદેણનો આંકડો પહોંચ્યો ₹1.02 લાખ કરોડ પાર
કાલે નાણામંત્રી રજૂ કરશે આર્થિક સર્વે (Economic Survey 2025), દેશની અર્થવ્યવસ્થાના લેખા-જોખા અને સ્થિતિનો જોવા મળશે ચિતાર
પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના અંતિમ સંસ્કાર દિલ્હીના નિગમબોધ ઘાટ ખાતે રાજકીય સન્માન સાથે કરવામાં આવ્યા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ અંતિમ સંસ્કારમાં સામેલ થયા. ભૂતપૂર્વ વડા પ્રધાન ડૉ. મનમોહન સિંહનો સંપૂર્ણ…
પૂર્વ વડાપ્રધાન ડો.મનમોહન સિંહનું 92 વર્ષની વયે દિલ્હીની ઓલ ઈન્ડિયા ઈન્સ્ટીટ્યુટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS) ખાતે નિધન થયું હતું. ભુતપૂર્વ વડાપ્રધાન ડો.મનમોહન સિંહનું 92 વર્ષની વયે ઓલ ઈન્ડિયા ઈન્સ્ટીટ્યુટ ઓફ…
મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે મંત્રીઓના ખાતાની વહેંચણી કરી છે. CMએ ગૃહ ખાતુ પોતાની પાસે રાખ્યું છે. અજિત પવારને ફરી એકવાર નાણાં મંત્રાલયની જવાબદારી સોંપવામાં આવી છે. એકનાથ શિંદેને શહેરી વિકાસ…
ભારતીય વાયુસેનાએ ઉત્તરાખંડ સરકારને પત્ર લખીને તેની 213 કરોડ રૂપિયાની બાકી રકમ પરત કરવા કહ્યું છે. મુખ્ય સચિવને મોકલવામાં આવેલા આ પત્રમાં વર્ષ 2000થી અત્યાર સુધીમાં પેન્ડિંગ રહેલા 91 બિલોની…