Tag: Akhilesh Yadav

અયોધ્યા દાન ચોરી કેસમાં VHP એ યોગી સરકાર સામે મૂકી 4 માંગ, યોગી સરકાર ઉપર વધ્યું દબાણ

અયોધ્યા દાન ચોરી કેસમાં VHP એ યોગી સરકાર સામે મૂકી કઈ 4 માંગ? યોગી સરકાર ઉપર વધ્યું દબાણ

રામ મંદિર (Ram Mandir) દાન ચોરી મામલે અખિલેશ યાદવનો વધુ એક ‘બોમ્બ’, બોલ્યા- દાનમાં આપવામાં આવેલા ‘કાગભુશુંડિ’ પણ ગાયબ

રામ મંદિર (Ram Mandir) દાન ચોરી મામલે અખિલેશ યાદવનો વધુ એક 'બોમ્બ', બોલ્યા- દાનમાં આપવામાં આવેલા ‘કાગભુશુંડિ’ પણ ગાયબ

અયોધ્યા (Ayodhya) બનશે UP ચૂંટણી 2027માં મુખ્ય મુદ્દો? સપા-ભાજપ વચ્ચે વાકયુદ્ધ શરૂ, કોંગ્રેસે પણ પુરાવ્યો સૂર

અયોધ્યા (Ayodhya) બનશે UP ચૂંટણી 2027માં મુખ્ય મુદ્દો? સપા-ભાજપ વચ્ચે વાકયુદ્ધ શરૂ, કોંગ્રેસે પણ પુરાવ્યો સૂર

2027ની ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) વિધાનસભા ચૂંટણીમાં સપા-કોંગ્રેસ સાથે લડશે ચૂંટણી? બેઠકમાં સહમતિના સંકેત

2027ની ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) વિધાનસભા ચૂંટણીમાં સપા-કોંગ્રેસ સાથે લડશે ચૂંટણી? બેઠકમાં સહમતિના સંકેત

મોદી સરકારને (Modi Sarkar) ઘેરવાની તૈયારી? ઈન્ડિ ગઠબંધનની બેઠક કાલે, 23 પક્ષો સામેલ થશે, મમતા બેનર્જી પર સૌની નજર

મોદી સરકારને (Modi Sarkar) ઘેરવાની તૈયારી? ઈન્ડિ ગઠબંધનની બેઠક કાલે, 23 પક્ષો સામેલ થશે, મમતા બેનર્જી પર સૌની નજર

દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ પડી એકલી અટુલી, અખિલેશ યાદવ અને મમતા દીદીએ કર્યું AAPને સમર્થન

દિલ્હી વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત બાદથી રાજધાનીમાં રાજકીય તાપમાનનો પારો ઝડપથી ઉંચે જવા લાગ્યો છે. આ વખતની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી અને આમ આદમી પાર્ટી વચ્ચે સીધો મુકાબલો હોવાનું કહેવાય…

Politics: સીએમના નિવાસસ્થાનમાં પણ ખોદકામ કરાવવું જોઈએ… અખિલેશ યાદવે કહ્યું કે સીએમ યોગીના ઘરમાં દટાયેલું છે ‘રહસ્ય’

ઉત્તર પ્રદેશના સંભલ સહિત અનેક જિલ્લાઓમાં ચાલી રહેલા ખોદકામને લઈને સપા પ્રમુખ અખિલેશ યાદવે સીએમ યોગી પર નિશાન સાધ્યું છે. અખિલેશ યાદવે કટાક્ષ કર્યો કે રાજ્યભરમાં ઘણી જગ્યાએ ખોદકામ ચાલી…

Politics: મમતાએ રાહુલ ગાંધી-કોંગ્રેસનું નેતૃત્વ ફગાવ્યું? કહ્યું- મેં INDIA બ્લોક બનાવ્યો, તક મળશે તો તેનું નેતૃત્વ કરીશ, સપા અને શિવસેના (UBT) નું સમર્થન

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ હરિયાણા-મહારાષ્ટ્ર અને પેટાચૂંટણીમાં ઈન્ડિયા બ્લોકના ખરાબ પ્રદર્શન પર નારાજગી વ્યક્ત કરી છે. તેમણે એક ઈન્ટરવ્યુમાં કહ્યું, ‘મેં ઈન્ડિ ગઠબંધન મેં બનાવ્યું છે, તેનું નેતૃત્વ કરી…

Politics: સમાજવાદી પાર્ટીના નેતાઓ ‘સંભલ’ જવા જીદ્દે ચઢ્યા, અખિલેશ યાદવ ભડ્ક્યા, DMએ લગાવી કલમ 163

ઉત્તર પ્રદેશના સંભલ (Sambhal) માં વિવાદિત જામા મસ્જિદ પરિસરમાં સર્વે દરમિયાન ફાટી નીકળેલી હિંસા પર જબરદસ્ત રાજનીતિ ચાલી રહી છે. સમાજવાદી પાર્ટીનું 15 સભ્યોનું પ્રતિનિધિમંડળ આજે સંભલ જવા માંગે છે,…