Category: India

Politics: વારાણસીની 115 વર્ષ જુની કોલેજ પર વકફનો દાવો

એક તરફ ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં મસ્જિદમાં હિન્દુ મંદિરોના અંશ હોવાનો વિવાદ ચાલી રહ્યો છે ત્યાં ઉત્તર પ્રદેશ વકફ બોર્ડે વારાણસીમાં આવેલી 115 વર્ષ જુની ઉદય પ્રતાપ કોલેજ પર દાવો…

Politics: એલજી મનોજ સિન્હાની કડક કાર્યવાહી: આતંકવાદીઓ સાથે સંબંધોના લઈને બે સરકારી કર્મચારીઓને નોકરીમાંથી તગેડ્યા

જમ્મુ-કાશ્મીરના સરકારી વિભાગમાં આતંકવાદીઓના કનેક્શનનો ખુલાસો થયો છે. લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ આતંકવાદીઓ સાથે સંબંધ ધરાવતા બે સરકારી કર્મચારીઓ સામે કડક કાર્યવાહી કરતા તેમને નોકરીમાંથી તગેડી મુક્યા છે. જમ્મુ-કાશ્મીરમાં આતંકની…

Religion: અબજોપતિના પુત્રએ સઘળી સંપત્તિ છોડી કર્યું બુદ્ધમ શરણ્મ ગચ્છામિ, બન્યા બૌદ્ધ ભિખ્ખુ

કોઈ અબજોપતિ આધ્યાત્મિકતાની શોધમાં પોતાની અબજોની સંપત્તિનો ત્યાગ કર્યો એવું ખરેખર નવાઈ ઉપજાવે છે. ભારતમાં આમ ખાસ કરીને જૈન ધર્મમાં જોવા મળતું હોય છે. જોકે આ કિસ્સો ન તો જૈન…

Politics: સંભલ જામા મસ્જિદ કેસ: સુપ્રીમ કોર્ટે મુસ્લિમ પક્ષને હાઈકોર્ટ જવા કહ્યું, નીચલી અદાલતને પણ આપ્યો આદેશ, એડવોકેટ વિષ્ણુ શંકર જૈનનો ખુલાસો

સુપ્રીમ કોર્ટે યુપીના સંભલ શાહી મસ્જિદ કેસમાં દરમિયાનગીરી કરતા નીચલી કોર્ટને આ કેસની વધુ સુનાવણી ન કરવા જણાવ્યું છે. આ કેસની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું, ‘જ્યાં સુધી અલ્હાબાદ હાઈકોર્ટ…

World: બાંગ્લાદેશમાં હિંદુઓ સાથે થઈ રહેલી હિંસા અને અત્યાચારનો મુદ્દો બ્રિટિશ સંસદમાં ગાજ્યો

બાંગ્લાદેશમાં હિંદુ સહિત અન્ય ધાર્મિક લઘુમતી સમુદાયને શેખ ખાલિદા ઝીયાના પદભ્રષ્ટ થયા બાદ સતત નિશાન બનાવવામાં આવી રહ્યા છે. હિંદુઓ સાથે થઈ રહેલી અમાનવીય હિંસા અને અત્યાચારોનો પડઘો બ્રિટનની સંસદમાં…

Sports: પાકિસ્તાની ક્રિકેટર શાહિદ આફ્રિદીએ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ વિરુદ્ધ ઓક્યુ ઝેર

પાકિસ્તાની ક્રિકેટર શાહિદ આફ્રિદીએ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) વિરુદ્ધ સોશ્યલ મિડિયા પ્લેટફોર્મ X ઉપર એક પોસ્ટ દ્વારા ઝેર ઓક્યું છે. શાહિદ આફ્રિદીએ બીસીસીઆઈ (BCCI) ઉપર રમત અને રાજકારણને સાથે…

Politics: શું ઉદ્ધવ ઠાકરે રાત્રે બે વાગ્યે પરિવાર સહિત દેશ છોડી દેશે?

તાજેતરમાં જ મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીઓ સંપૂર્ણ થઈ જેમાં ભાજપ, શિવસેના અને એનસીપી સહિત પક્ષોના ગઠબંધન મહાયુતિને પ્રચંડ બહુમતી મળી. આ ચૂંટણીઓ શરદ પવાર અને ઉદ્ધવ ઠાકરે સહિત કૉંગ્રેસ માટે દુઃસ્વપ્ન…

Bharat: ભારતે દરિયામાં K-4 ન્યુક્લિયર બેલેસ્ટિક મિસાઈલનું કર્યું સિક્રેટ સફળ પરીક્ષણ

ભારતીય નૌકાદળે તેની પરમાણુ સંચાલિત સબમરીન INS અરિઘાટથી પ્રથમ વખત K-4 SLBMનું સફળ પરીક્ષણ કર્યું છે. ભારતીય નૌકાદળ અને ડીઆરડીઓએ સમુદ્રમાં ગુપ્ત રીતે સફળ પરીક્ષણો કર્યા હતા. આ મિસાઈલનું પ્રથમ…

Politics: ‘સનાતન ધર્મ રક્ષા બોર્ડ’ બનાવવાની માંગ કરતી PIL દિલ્હી હાઈકોર્ટે ફગાવી

દિલ્હી હાઈકોર્ટે નું ગઠન કરવાની વિનંતી કરતી અરજીને ફગાવી દીધી હતી. દિલ્હી હાઈકોર્ટે બુધવારે ‘સનાતન ધર્મ રક્ષા બોર્ડ’ બનાવવાની જનહિત અરજી ફગાવી દીધી હતી. કોર્ટે કહ્યું કે નીતિગત નિર્ણયો સરકારની…

Technology: ભારતીય સૈનિકો થઈ જશે અદ્રશ્ય : IIT કાનપુરે શોધી અનોખી ટેકનોલોજી, છ વર્ષથી સેના સાથે પ્રયોગો ચાલુ

IIT કાનપુરે એવું જાદુઈ મટીરીયલ બનાવ્યું છે જેના ઉપયોગથી ન તો સૈનિક દેખાશેકે ન તો વાયુસેનાનું ફાઈટર પ્લેન દુશ્મનના રડારમાં દેખાશે નહી. આ ઉપરાંત મહત્વપૂર્ણ હથિયારો પણ છુપાયેલા રહેશે. જો…