ભારતના ભાગલાની ભીતરમાં : ભાગ 5
પ્રસિદ્ધ લેખક, પત્રકાર તથા પ્રકાશક શ્રી કિશોરભાઈ મકવાણાની રસાળ અને કસાયેલી કલમે આલેખાયેલી અદભૂત લેખમાળા
પ્રસિદ્ધ લેખક, પત્રકાર તથા પ્રકાશક શ્રી કિશોરભાઈ મકવાણાની રસાળ અને કસાયેલી કલમે આલેખાયેલી અદભૂત લેખમાળા
આજકાલ સિનેમામાં રીઅલ લાઇફ ઘટના અને બાયોપિકનો ટ્રેન્ડ ખૂબ ઝડપથી વધી રહ્યો છે. તે જ સમયે, નેટફ્લિક્સ પણ દસ્તાવેજી શ્રેણી દ્વારા ચાર મોટા ઉદ્યોગકારો દ્વારા નાણાંની છેતરપિંડીને પડદા પર લાવશે.
ભારતના ભાગલા કેવી રીતે થયા ? ભાગલા માટે કોણ જવાબદાર ? કોણે કોણે વિલનની ભૂમિકા ભજવી ?
બજારમાં 2000 રૂપિયાની નોટો ચલણમાંથી ઘટી રહી છે. 2000 રૂપિયાની નોટ એટીએમમાંથી નીકળવાનું પ્રમાણ ઘટ્યું છે. 2016 નોટબંધી બાદ 2000 રૂપિયાની નોટ ચલણમાં મુકાઈ હતી.
જુલાઈ '20 મહિનામાં સરકારે આપી સૈદ્ધાંતિક મંજુરી બ્રહ્મપુત્રા નદી નીચેથી પસાર થશે ટનલ નદી નીચેથી પસાર થતી સૌથી લાંબી ટનલ
સ્વતંત્રતા આંદોલન અને ભારતના ભાગલા તરફ દોરી ગયેલી ઘટનાઓનો ઈતિહાસ ડૉ. બાબાસાહેબ આંબેડકર, ડૉ. રાજેન્દ્રપ્રસાદ તથા હો.વે.
સ્વતંત્રતાના વાત્સલ્ય ભર્યા પર્વે આજે માભોમના એ અગણિત હુતાત્માઓનું સ્મરણ કરવાનો દિવસ છે. હે ભારતના ભાગ્યવિધાતા,
આજે ભારતનો 74મો સ્વતંત્રતા દિવસ લાલકિલ્લા પર મોદીજીએ કર્યું ધ્વજારોહણ કેજરીવાલ ઘેરાયા વિવાદમાં
1857ના પ્રથમ સ્વતંત્રતા સંગ્રામની સાથે જ રાષ્ટ્રીય જાગરણ અને પ્રતિકારના મોજા ઉછળવા લાગ્યા. ધીરે ધીરે દેશના એક ખૂણેથી બીજા ખૂણાને એ મોજાં
ભારત આઠસો વર્ષ વિદેશી આક્રમકોના પગ તળે કચડાતું રહ્યું. પહેલા વિદેશી ઇસ્લામી આક્રમકો અને એ પછી અંગ્રેજ આક્રમકોએ એને રગદોળ્યું.