Category: Devlipi

118 ચાઈનીઝ એપ્લિકેશન્સ પર પ્રતિબંધ પર ચીનની પ્રતિક્રિયા ભારત અમેરિકાના ક્લીન નેટવર્કનો હિસ્સો ના બને.

પબજી જેવી લોકપ્રિય એપ્લિકેશન સહિત 118 ચાઈનીઝ એપ્ પર ભારતે લગાવ્યો પ્રતિબંધ. આ પહેલા પણ ભારત બે વખત ચાઈનીઝ એપ્લિકેશન્સ પર પ્રતિબંધ લગાવી ચુક્યું છે. અત્યાર સુધીમાં ભારત કુલ 224…

National Security. : ગોધરામાંથી ઝડપાયો પાકિસ્તાની જાસુસ

ગોધરામાંથી આજે NIA એ એક પાકિસ્તાની જાસુસને ઝડપી પાડ્યો હતો. પાકિસ્તાની જાસુસી સંસ્થા ISI માટે કાર્ય કરતો હોવાનો દાવો NIA એ ઝડપી પાડ્યો સંવેદનશીલ સામગ્રી/માહિતી પાકિસ્તાન મોકલતો હોવાના અહેવાલ NIA…

વર્લ્ડ : પાકિસ્તાની પરમાણુ હથિયાર માત્ર બિનમુસ્લિમોને જ મારશે. પાકિસ્તાન રેલ મંત્રીનું વિવાદાસ્પદ જ નહીં પણ હાસ્યાસ્પદ નિવેદન

હમણાંથી પાકિસ્તાનને દુનિયામાં દરેક દિશામાંથી જાકારો મળ્યો છે. મુસ્લિમ દેશોએ પણ પાકિસ્તાનનો હાથ છોડી દિધો છે. આ વાત મગજ પર લાગી આવતા પાક રેલ મંત્રી ભાન ભૂલ્યા કોણ છે આ…

પરમવીર ચક્રથી સન્માનિત નાયક જદુનાથસિંહની બહાદુરીની ગાથા

નાયક જદુનાથસિંહ 1947ના હુમલાખોર પાકિસ્તાની દુશ્મનો સામે જમ્મુ કાશ્મીરમાં લડતા લડતા સર્વોચ્ચ બલિદાન આપનાર અને મરણોપરાંત પરમવીર ચક્રથી સન્માનિત નાયક જદુનાથસિંહજી ભારતીય સેનાની રાજપૂત રેજીમેન્ટ, પહેલી બટાલિયન, ફતેહગઢ શાખામાં નાયકનું…

Paramveer Chakra : મેજર પીરૂસિંહ

કંપની હવાલદાર મેજર પીરૂસિંહ શેખાવત ભારતીય સેનાના વીર સૈનિક હતા. 1947 માં સ્વતંત્રતા બાદ તુરંત જ પાકિસ્તાન દ્વારા ભારત ઉપર કરવામાં આવેલા હુમલા અને બાદમાં પૂર્ણ સમયના યુદ્ધમાં મેજર પીરૂસિંહે…

ParamveerChakra : પરમવીર ચક્રથી સન્માનિત સાતમા વીર ગુરબચ્ચનસિંહ સલારીઆની વીરતાની કહાની

કિંગ જ્યોર્જ રોયલ ઈન્ડિયન મીલીટરી કૉલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થી. પરમવીર ચક્રથી સન્માનિત નેશનલ ડિફેન્સ એકેડેમીના સૌપ્રથમ પૂર્વ વિદ્યાર્થી પરમવીર ચક્રથી સન્માનિત સંયુક્ત રાષ્ટ્રસંઘના શાંતિ રક્ષક દળના એક માત્ર સૈનિક એનડીએના ભૂતપૂર્વ…

મેજર સોમનાથ શર્મા પરમવીર ચક્ર (મરણોપરાંત) મેળવનાર પ્રથમ પરમવીર હતાં.

પરમવીર ચક્રથી સન્માનિત થનારા પ્રથમ ભારતીય શ્રીનગરને જીવના જોખમે બચાવ્યું પાકીસ્તાની હુમલાખોરોને મરણતોલ ફટકા માર્યા જન્મ, બાળપણ, ઘરનું દેશભક્ત વાતાવરણ મેજર સોમનાથ શર્માનો જન્મ 23 જાન્યુઆરી 1923ના રોજ પંજાબના કાંગડા…

Devlipi Exclusive Series : પરમવીર : સૂબેદાર કરમસિંહ

સૂબેદાર કરમસિંહ બાળપણમાં ખેડૂત બનવાનું સ્વપ્ન સેવતા હતા. સ્વતંત્ર ભારતનો રાષ્ટ્રધ્વજ ફરકાવનાર સૌપ્રથમ સૈનિકમાંથી એક તિથવાલની વ્યુહાત્મક ભૂમિ બચાવી પરમવીર સુબેદાર કરમસિંહ સુબેદાર તથા ઓનરરી કેપ્ટન કરમસિંહ ભારતીય સેનાના પ્રથમ…

Ayurveda : સંસદમાં આયુર્વેદમાં શિક્ષણ તથા સંશોધન સંસ્થા ઉભી કરવા માટેનું બિલ પસાર થયું.

રાજ્યસભામાં આયુર્વેદમાં શિક્ષણ અને સંશોધન માટેનું બિલ પસાર થયું. લોકસભામાં પહેલા જ આ બિલ પસાર થઈ ચુક્યું છે. આયુર્વેદ ઉપચાર પદ્ધતિના શિક્ષણ અને સંશોધન માટે સંસ્થા બનાવાશે આયુર્વેદ ઉપચાર પદ્ધતિમાં…

પાટણ સ્થિત વીર મેઘમાયા સ્મારક સંકુલના બીજા તબક્કાના કામનું ખાત મુહુર્ત મુખ્યમંત્રીશ્રીના હસ્તે કરવામાં આવ્યું.

જીવમાત્રના તારણહાર વીર મેઘમાયા તથા વીર મેઘમાયા ટેકરી. ગરવી ગુજરાતના પનોતા પુત્ર તથા જીવમાત્રની તરસ છીપાવવા પોતાના જીવનનું બલિદાન આપનારા એવા વીર મેઘમાયાનુ પવિત્ર સ્મારક પાટણમાં આવેલું છે. આ સ્મારક…