Category: Breaking News

Breaking News: “હિન્દુઓની સુરક્ષા કરવાની જવાબદારી બાંગ્લાદેશની વચગાળાની સરકારની “: બાંગ્લાદેશ પર યુએસ સાંસદનું નિવેદન

બાંગ્લાદેશમાં હિંદુ અને અન્ય લઘુમતીઓ ઉપર થઈ રહેલા અત્યાચાર અને હિંસા મુદ્દે હવે અમેરિકામાંથી પણ અવાજ ઉઠયો છે. અમેરિકન સેનેટરે મંગળવારે એક નિવેદનમાં જણાવ્યું છે કે બાંગ્લાદેશની વચગાળાની સરકારની એ…

Sports: એશિયન વિમેન્સ હેન્ડબોલ ચેમ્પિયનશિપ: હોંગકોંગને 31-28થી હરાવી ભારતની વિજયી શરૂઆત

ભારતીય મહિલા હેન્ડબોલ ટીમે મંગળવારે 20મી એશિયન વિમેન્સ હેન્ડબોલ ચેમ્પિયનશિપ (AWHC) 2024માં ભાવના શર્મા અને મનિકાની શાનદાર રમતને કારણે હોંગકોંગ-ચીન સામે 31-28થી સખત સંઘર્ષપૂર્ણ જીત મેળવીને ટુર્નામેન્ટની સફળ શરૂઆત કરી…

World: દક્ષિણ કોરિયામાં માર્શલ લો લાગુ, રાષ્ટ્રપતિએ કહ્યું- દેશને સામ્યવાદીઓથી બચાવવો જરૂરી

દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ યુન સુક યેઓલે મંગળવારે માર્શલ લો જાહેર કર્યો છે. યૂને કહ્યું કે ઉત્તર કોરિયાના સામ્યવાદથી દેશને બચાવવા અને રાજ્ય વિરોધી તત્વોને ખતમ કરવા માટે આ પગલું આવશ્યક…

Accident: અંકલેશ્વર GIDCની ડેટોક્સ ઇન્ડિયા કંપનીમાં પ્રચંડ ધડાકા સાથે બ્લાસ્ટ થતાં 4નાં મોત

અંકલેશ્વર જીઆઇડીસીમાં ફરી એકવાર ઔદ્યોગિક દુર્ઘટના બની છે. ભરૂચના અંલેશ્વર GIDCની ડેટોક્સ ઈન્ડીયા કંપનીમાં બ્લાસ્ટ થતા નજીકમાં કામ કરી રહેલા 4 કામદારના મોત થયા છે જ્યારે અન્ય કામદારો ઇજાગ્રસ્ત થયા…

Bollywood: વિક્રાંત મેસીએ ફિલ્મ ઈન્ડસ્ટ્રી છોડી? અભિનયમાંથી નિવૃત્તિની જાહેરાત કરી, પોસ્ટમાં લખ્યું – ‘હવે ઘરે પાછા જવાનો સમય થઈ ગયો છે…’

તાજેતરમાં ‘ધ સાબરમતી રિપોર્ટ’ ફિલ્મમાં જોવા મળેલા વિક્રાંત મેસીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને એક્ટિંગમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. અભિનેતાની આ પોસ્ટે બધાને ચોંકાવી દીધા છે. વિક્રાંત મેસી બોલિવૂડના સૌથી…

Politics: વસ્તીમાં ઘટાડો એ ચિંતાનો વિષય… તો સમાજ પૃથ્વી પરથી લુપ્ત થઈ જશે… : મોહન ભાગવત

આરએસએસના વડા મોહન ભાગવતે કહ્યું કે વસ્તીમાં ઘટાડો ચિંતાનો વિષય છે. આધુનિક વસ્તી વિજ્ઞાન કહે છે કે જ્યારે કોઈ સમાજની વસ્તી (પ્રજનન દર) 2.1 થી નીચે જાય છે, ત્યારે તે…

Sports: PCB એ હાઇબ્રિડ મોડલને બદલે નવી ‘પાર્ટનરશિપ અથવા ફ્યુઝન ફોર્મ્યુલા’નો પ્રસ્તાવ મૂક્યો

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) એ આવતા વર્ષે રમાનારી આગામી ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે ‘હાઇબ્રિડ મોડલ’ પર પોતાનું વલણ નરમ પાડ્યું છે. તાજેતરના અહેવાલો મુજબ, પીસીબીએ આઈસીસીને જાણ કરી છે કે…

Politics: ઈસ્કોનના સન્યાસીને જેલમાંથી મુક્ત કરવામાં આવે, હિંદુઓ પર અત્યાચાર તાત્કાલિક બંધ થવો જોઈએ: RSS

બાંગ્લાદેશમાં ચાલી રહેલા હિંદુ અને અન્ય ધાર્મિક લઘુમતીઓ ઉપર થઈ રહેલા અત્યાચારો અને અમાનવીય હિંસાચાર, ઇસ્કોનના સંત ચિન્મય કૃષ્ણ દાસની ધરપકડ વિરુદ્ધ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) નું નિવેદન આવ્યું છે.…

Politics: વારાણસીની 115 વર્ષ જુની કોલેજ પર વકફનો દાવો

એક તરફ ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં મસ્જિદમાં હિન્દુ મંદિરોના અંશ હોવાનો વિવાદ ચાલી રહ્યો છે ત્યાં ઉત્તર પ્રદેશ વકફ બોર્ડે વારાણસીમાં આવેલી 115 વર્ષ જુની ઉદય પ્રતાપ કોલેજ પર દાવો…

Politics: એલજી મનોજ સિન્હાની કડક કાર્યવાહી: આતંકવાદીઓ સાથે સંબંધોના લઈને બે સરકારી કર્મચારીઓને નોકરીમાંથી તગેડ્યા

જમ્મુ-કાશ્મીરના સરકારી વિભાગમાં આતંકવાદીઓના કનેક્શનનો ખુલાસો થયો છે. લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ આતંકવાદીઓ સાથે સંબંધ ધરાવતા બે સરકારી કર્મચારીઓ સામે કડક કાર્યવાહી કરતા તેમને નોકરીમાંથી તગેડી મુક્યા છે. જમ્મુ-કાશ્મીરમાં આતંકની…