લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ (Rahul Gandhi) શનિવારે શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી વિદ્યાર્થીઓને અભિનંદન આપ્યા.
લોકસભામાં (Lok Sabha) વિપક્ષના નેતા (LoP) અને કોંગ્રેસના (Congress) પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ (Rahul Gandhi) શનિવારે શિક્ષણ મંત્રી (Education Minister) ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા (Dharmendra Pradhan Resign) પછી વિદ્યાર્થીઓને (Students) અભિનંદન આપ્યા. સાથે જ તેમણે સ્પષ્ટ કર્યું કે હજુ પણ બે માંગણીઓ બાકી છે.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

‘શું બોલ્યા રાહુલ ગાંધી’ (Rahul Gandhi)
રાહુલ ગાંધીએ (Rahul Gandhi) ‘એક્સ’ (X) પર વિડીયો (Video) સંદેશ જારી કરતા કહ્યું, ”ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું (Dharmendra Pradhan Resign) આપણી શિક્ષણ પ્રણાલીને (Education System) ફરીથી સુધારવાની દિશામાં એક ખૂબ મોટું પગલું છે. શાબાશ દેશભરના વિદ્યાર્થીઓ, આપ સૌ પર ગર્વ છે. રસ્તાઓ પર આવીને લોકશાહી (Democracy), બંધારણ (Constitution) અને પોતાના ભવિષ્યની રક્ષામાં અડગ બનીને ઊભા રહેનારા દરેક એક યુવાન, દરેક વિદ્યાર્થીને ખૂબ-ખૂબ અભિનંદન.”
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

‘માફી માંગે પીએમ મોદી’
રાહુલ ગાંધી (Rahul Gandhi) કહ્યું, ”2 માંગણીઓ હજુ પણ બાકી છે – વડાપ્રધાન (Prime Minister) વિદ્યાર્થીઓ અને ભારતના ભવિષ્યને સન્માન આપતા માફી માંગે અને વિદ્યાર્થીઓ પર હિંસાના (Violance on Students) દોષિતો પર કાર્યવાહી થાય. આ સમાજના બીજા વર્ગો ખેડૂતો (Farmers), મજૂરો (Labours), ગરીબો (Poors), દરેક એ વ્યક્તિ જેને આ સરકારે દબાવી છે, કચડી છે – પોતાના સન્માન માટે બંધારણીય રીતે અડગ બનીને ઊભા રહેવામાં જ અસલી સાહસ છે. આ સરકારને હટાવવાનો સમય આવી ગયો છે. ડરો મત!”
धर्मेंद्र प्रधान का इस्तीफा हमारे education system को फिर से संवारने की दिशा में बहुत बड़ा कदम है।
— Rahul Gandhi (@RahulGandhi) July 25, 2026
शाबाश देश भर के छात्रों, आप सभी पर गर्व है।
सड़कों पर आ कर लोकतंत्र, संविधान और अपने भविष्य की रक्षा में डट कर खड़े होने वाले हर एक युवा, हर छात्र को बहुत-बहुत बधाई।
2 मांगें… pic.twitter.com/Uc2cEOCVKA
કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપ્યું
કેન્દ્રીય શિક્ષણ મંત્રી (Union Education Minister) ધર્મેન્દ્ર પ્રધાને (Dharmendra Pradhan) શનિવારે પોતાનું રાજીનામું વડાપ્રધાન (Prime Minister) નરેન્દ્ર મોદીને (Narendra Modi) મોકલ્યું. ધર્મેન્દ્ર પ્રધાને (Dharmendra Pradhan) સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એક્સ’ પર પોતાના રાજીનામાની જાહેરાત કરતા કહ્યું કે તેમણે પોતાનું ત્યાગપત્ર વડાપ્રધાનને મોકલી દીધું છે. તેમણે કહ્યું, ”છેલ્લા ૧૦ દિવસનો ઘટનાક્રમ જોઈને મારું મન દુઃખી છે. આ મારા માટે વ્યક્તિગત પ્રતિષ્ઠાનો વિષય નથી.”
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

પ્રધાને કહ્યું કે તેમણે પહેલા દિવસથી જ જવાબદારી લીધી છે અને આ પરિસ્થિતિથી ક્યારેય મોં નથી ફેરવ્યું. તેમણે લખ્યું, ”જંતર-મંતર (Jantar Mantar) પર અને દેશમાં જે પરિસ્થિતિ બની છે, આ પરિસ્થિતિનો રાષ્ટ્રવિરોધી તાકાતો લાભ ન ઉઠાવે, દેશની એકતા જળવાઈ રહે, ભારતના એક પણ વિદ્યાર્થીનું ભવિષ્ય કાનૂની ગૂંચવણોમાં ન અટવાય, આપણા બાળકો પોતાનો સમય અભ્યાસમાં લગાવે, કરિયર બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરે, આ જ વાત પર વિચાર કરતા મેં મારું ત્યાગપત્ર વડાપ્રધાનને મોકલી દીધું છે.”
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

