Tag: Narendra Modi

Politics: મનમોહન સિંહની સમાધિ માટે જગ્યા આપવા કોંગ્રેસ અધ્યક્ષ ખડગેની PM મોદીને અપીલ

પૂર્વ પીએમ મનમોહન સિંહે ગુરુવારે 92 વર્ષની વયે દિલ્હી AIIMSમાં અંતિમ શ્વાસ લીધા હતા. આ દરમિયાન કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મનમોહન સિંહની સમાધિ માટે જગ્યા આપવા માટે…

Politics: ભાજપ કોઈ દલિતને બનાવશે રાષ્ટ્રીય અધ્યક્ષ? 2024માં સર્જાઈ એવી સ્થિતિ? 3 નામ આવ્યા સામે

ભારતીય જનતા પાર્ટી (BJP)ની સ્થાપના 6 એપ્રિલ 1980ના રોજ થઈ હતી. અટલ બિહારી વાજપેયીથી લઈને જે.પી. નડ્ડા સુધી અનેક દિગ્ગજ નેતાઓએ તેમના અધ્યક્ષીય કાર્યકાળ દરમિયાન તેમના લોહી અને પરસેવાથી દેશની…

Business: કયા દેશો ભારતમાંથી 50 રૂપિયા પ્રતિ કિલોના ભાવે ગાયનું છાણ ખરીદી રહ્યા છે? કેમ વધી રહી છે માંગ? જાણો કારણ

તેલ અને ગેસનો ભંડાર ધરાવતા કુવૈત અને આરબ દેશો ભારતમાંથી અનેક ટન ગાયનું છાણ આયાત કરી રહ્યા છે. થોડા સમય પહેલા કુવૈતે ભારતને 192 મેટ્રિક ટન ગાયના છાણનો ઓર્ડર આપ્યો…

Politics: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સંબોધી પ્રેસ કોન્ફરન્સ કહ્યું, કોંગ્રેસ આંબેડકર અને સાવરકર વિરોધી છે, હું નહી

બાબાસાહેબ ભીમરાવ આંબેડકર પર કરેલી ટિપ્પણીને લઈને વિપક્ષ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પર સતત પ્રહારો કરી રહ્યું છે. વિપક્ષની માંગ છે કે અમિત શાહ માફી માંગે. આ અંગે વિપક્ષ દ્વારા…

Politics: અમિત શાહના નિવેદન પર ખડગેની પ્રેસ કોન્ફરન્સ: લગાવ્યો બંધારણ નિર્માતા બાબાસાહેબ ભીમરાવ આંબેડકરનું અપમાન કરવાનો આરોપ

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ બુધવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પર બંધારણના નિર્માતા બાબાસાહેબ ભીમરાવ આંબેડકરનું અપમાન કરવાનો આરોપ લગાવ્યો. તેમણે કહ્યું કે અમિત શાહે બાબા સાહેબ ભીમરાવ આંબેડકરનું અપમાન કર્યું…

Politics: ચિરાગ પાસવાને કોંગ્રેસ પર સાધ્યું નિશાન કહ્યું, ‘કોંગ્રેસે સત્તામાં રહીને બાબા સાહેબને સન્માન આપવું જરૂરી નહોતું સમજ્યું’

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના રાજ્યસભામાં આપેલા ભાષણ સામે વિપક્ષ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. હવે આ મામલે કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાને નિવેદન આપ્યું છે. ચિરાગ પાસવાને કહ્યું, ‘કોંગ્રેસ…

Politics: ‘કોંગ્રેસે વારંવાર ડૉ. આંબેડકર સામે અનેકવાર ગંદી ચાલ ખેલી’, અમિત શાહને ઘેરી રહેલી કોંગ્રેસ ઉપર પીએમ મોદીનો જબરદસ્ત પલટવાર

અમિત શાહે મંગળવારે બંધારણના 75 વર્ષ પૂર્ણ થવા પર ચર્ચા દરમિયાન ગૃહને સંબોધિત કર્યું હતું. આ દરમિયાન તેમના ભાષણના કેટલાક ભાગોને લઈને વિપક્ષ તરફથી વાંધો ઉઠાવવામાં આવ્યો છે. ડૉ. બાબા…

World: શ્રીલંકાનું વધતુ ભારત તરફી વલણ: શ્રીલંકામાં ભારત અને ચીનના કયા અને કેટલા પ્રોજેક્ટ છે દાવ પર?

શ્રીલંકાના રાષ્ટ્રપતિ અનુરા દિસાનાયકેએ પોતાની પ્રથમ વિદેશ યાત્રા માટે ભારતને પસંદ કરીને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે ભારત તેમના માટે કેટલું મહત્વપૂર્ણ છે. ડિસનાયકેના આ પગલાને ચીન માટે મોટો ફટકો…

Economy: વિદેશી હૂંડિયામણ અનામતમાં સતત ઘટાડો, સરકાર તેમજ લોકો માટે ખતરાની ઘંટડી?

છેલ્લા કેટલાક સમયથી વિદેશી હૂંડિયામણ ભંડારમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. ગયા સપ્ટેમ્બરમાં, વિદેશી મુદ્રા ભંડાર $704.89 બિલિયનની સર્વકાલીન ઉચ્ચતમ સપાટીએ પહોંચી ગયો હતો, પરંતુ ત્યારથી લગભગ અડતાલીસ અબજ ડૉલરનો…

Breaking News: લાલકૃષ્ણ અડવાણીની તબિયત બગડી, અપોલો હોસ્પિટલમાં દાખલ કરાયા

ભાજપના દિગ્ગજ નેતા લાલકૃષ્ણ અડવાણીને શુક્રવારે મોડી રાત્રે દિલ્હીની અપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. 96 વર્ષીય ભાજપના દિગ્ગજ નેતા લાલ કૃષ્ણ અડવાણીની સારવાર ન્યુરોલોજી વિભાગના વરિષ્ઠ સલાહકાર ડો. વિનીત…