Tag: Jammu Kashmir

કુલગામમાં આતંકી હુમલો (Terrorist Attack), ફાયરિંગમાં પૂર્વ સૈનિકનું મોત, પત્ની અને પુત્રી ઈજાગ્રસ્ત

દક્ષિણ કાશ્મીરના કુલગામ જિલ્લામાં આતંકવાદી હુમલા (Terrorist Attack) માં એક પૂર્વ સૈનિક વીરગતિ પામ્યા હતા જ્યારે તેમના પત્ની અને પુત્રી ઘાયલ થયા

Politics: ‘PoK-અક્સાઇ ચીન નકશામાંથી ગાયબ’, કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક વિવાદમાં

કર્ણાટકના બેલાગવીમાં કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકમાં ભારતના ખોટા નકશાનો આરોપ લગાવવામાં આવ્યો છે. ભાજપના પ્રવક્તા સુધાંશુ ત્રિવેદીનો દાવો છે કે આ નકશામાં પાકિસ્તાન અધિકૃત કાશ્મીર અને અક્સાઈ ચીનનો સમાવેશ કરવામાં…

Politics: જમ્મુ-કાશ્મીરમાં ગમખ્વાર દુર્ઘટના, સેનાની ટ્રક ખાડામાં પડી, 5 જવાનો વીરગતિ પામ્યા; 10 થી વધુ જવાનો ઘાયલ

જમ્મુ અને કાશ્મીરના પુંછ જિલ્લાના બાલનોઈ સેક્ટરમાં મંગળવારે (24 ડિસેમ્બર, 2024) એક મોટો માર્ગ અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં સેનાનું એક વાહન 300 ફૂટ ઊંડી ખાઈમાં પડી ગયું હતું. વ્હાઇટ…

World: ભારતીય વિદેશનીતિની કમાલ: તુર્કીયેએ પાકિસ્તાનને 3 મહિનામાં બીજી વખત આપ્યો ઝટકો

તુર્કીયેએ ભારત સાથે સંબંધો સુધારવાનો પ્રયાસ કરવાનો સંકેત આપ્યો છે. તાજેતરમાં કૈરોમાં તુર્કીયેના રાષ્ટ્રપતિ એર્દોગન અને પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ મળ્યા હતા. ત્યારબાદ જારી કરાયેલા નિવેદનમાં કાશ્મીરનો ઉલ્લેખ કરવામાં આવ્યો…

Jammu Kashmir: જમ્મુ-કાશ્મીરના કુલગામમાં એન્કાઉન્ટર, 5 આતંકવાદીઓ માર્યા ગયા, 2 જવાન ઘાયલ, ઓપરેશન ચાલુ

જમ્મુ-કાશ્મીરના ઘણા વિસ્તારોમાં સુરક્ષાદળો દ્વારા સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. કુલગામમાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર ચાલુ છે. એન્કાઉન્ટરના એક દિવસ પહેલા ભારતીય સેનાના જવાનોએ કુપવાડામાં દારૂગોળો અને હથિયારો…

Politics: ‘જો મારી મરજી ચાલતી હોત તો મેં તેને જીવતો ના જવા દીધો હોત. મેં આતંકી મસૂદ અઝહરનું ગળું દબાવીને પતાવી દીધો હોત… તે દિવસે હું ખૂબ જ નિરાશ થયો હતો’

ભારતે શુક્રવારે પાકિસ્તાનને આંતરરાષ્ટ્રીય આતંકવાદી અને જૈશ-એ-મોહમ્મદના વડા મસૂદ અઝહર વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. બહાવલપુરમાં એક જાહેર સભામાં મસૂદ અઝહરે આપેલા તાજેતરના કથિત ભાષણના અહેવાલોને પગલે આ…

Politics: ભારત અને બાંગ્લાદેશ વચ્ચે કોઈ ફરક નથી. PDP ચીફ મહેબૂબા મુફ્તીનું વિવાદિત નિવેદન

પીડીપી ચીફ મહેબૂબા મુફ્તીએ વિવાદિત નિવેદન આપતા કહ્યું કે, બાંગ્લાદેશ અને ભારત વચ્ચે કોઈ તફાવત નથી. આપણે લઘુમતીઓને પરેશાન કરીશું, તેમની મસ્જિદો તોડીશું અને શિવલિંગની શોધ કરીશું, બાંગ્લાદેશમાં જો કોઈ…

Politics: એલજી મનોજ સિન્હાની કડક કાર્યવાહી: આતંકવાદીઓ સાથે સંબંધોના લઈને બે સરકારી કર્મચારીઓને નોકરીમાંથી તગેડ્યા

જમ્મુ-કાશ્મીરના સરકારી વિભાગમાં આતંકવાદીઓના કનેક્શનનો ખુલાસો થયો છે. લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ આતંકવાદીઓ સાથે સંબંધ ધરાવતા બે સરકારી કર્મચારીઓ સામે કડક કાર્યવાહી કરતા તેમને નોકરીમાંથી તગેડી મુક્યા છે. જમ્મુ-કાશ્મીરમાં આતંકની…

Politics: મહારાષ્ટ્રના પરિણામોની ભવિષ્યની રાષ્ટ્રીય રાજનીતિ પર શું અસર થશે? હિંદુ એકતાનો નવો રાહ રાષ્ટ્રીય રાજનીતિનો રાજમાર્ગ બનશે?

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામોથી ઉઠેલું વાવાઝોડાની અસર આવનારા સમયમાં માત્ર મહારાષ્ટ્ર પૂરતી સીમિત નહીં રહે, આગામી સમયમાં તેની અસરો અન્ય રાજ્યોની ચૂંટણીમાં પણ જોવા મળી શકે છે. રાજકીય નિષ્ણાતો એવું…