Tag: Ajit Pawar

NDA નો હિસ્સો બનશે NCP-SP! એકનાથ શિંદે અને શરદ પવાર આવશે સાથે! નક્કી થઈ ગઈ ફોર્મ્યુલા

એકનાથ શિંદે અને શરદ પવાર આવશે સાથે! NCP-SP કેવી રીતે બનશે NDA નો હિસ્સો? નક્કી થઈ ગઈ ફોર્મ્યુલા

મહાત્મા જ્યોતિબા ફૂલે (Jyotiba Phule) અને સાવિત્રીબાઈ ફુલેને ભારત રત્નથી સન્માનિત કરવાની માંગ કરતો ઠરાવ મહારાષ્ટ્ર વિધાનસભામાં સર્વાનુમતે પસાર

મહાત્મા જ્યોતિબા ફૂલે (Jyotiba Phule) અને સાવિત્રીબાઈ ફુલેને ભારત રત્નથી સન્માનિત કરવાની માંગ કરતો ઠરાવ મહારાષ્ટ્ર વિધાનસભામાં સર્વાનુમતે પસાર

Politics: મહારાષ્ટ્રમાં મંત્રીઓના ખાતાઓની વહેંચણી, ફડણવીસ પાસે ગૃહ, શિંદે-અજિતને કયા ખાતા મળ્યા?

મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે મંત્રીઓના ખાતાની વહેંચણી કરી છે. CMએ ગૃહ ખાતુ પોતાની પાસે રાખ્યું છે. અજિત પવારને ફરી એકવાર નાણાં મંત્રાલયની જવાબદારી સોંપવામાં આવી છે. એકનાથ શિંદેને શહેરી વિકાસ…

Politics: મહારાષ્ટ્રના CM એકનાથ શિંદેએ આપ્યું રાજીનામું: મુખ્યમંત્રી તરીકે દેવેન્દ્ર ફડણવીસના નામની ચર્ચા

મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે મંગળવારે રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણનને મળ્યા હતા અને પોતાના પદ પરથી રાજીનામું આપ્યું છે. એકનાથ શિંદે સાથે ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવાર પણ હાજર…

Politics: પીએમ મોદીની રેલીમાંથી અજીત જૂથ ગાયબ, મહારાષ્ટ્ર મહાયુતિમાં ડખો?

મહારાષ્ટ્રમાં 20 નવેમ્બરે યોજાનાર વિધાનસભા ચૂંટણીના પડઘમ જોરશોરથી વાગી રહ્યા છે. મહાયુતિ અને મહાવિકાસ અઘાડી બન્ને ગઠબંધન જીતના દાવા કરી રહ્યા છે અને વિજય માટે પ્રચાર કરી રહ્યા છે. મહાયુતિની…

Politics: મુસ્લિમ ઉલેમા બોર્ડે પત્ર લખી વક્ફ બિલ સામે વિરોધ અને RSS પર પ્રતિબંધની માંગ કરી

મહારાષ્ટ્રમાં ચુંટણીના પડઘમ ગાજી રહ્યા છે. કુલ 288 વિધાનસભા બેઠકો માટે 20 નવેમ્બરે એક જ તબક્કામાં ચૂંટણી યોજાશે અને પરિણામ 23મી નવેમ્બરે જાહેર થશે. પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે અને…