દેવલિપી ન્યુઝ એક્સક્લુસિવ :AMC ની ડૉ. આંબેડકર બ્રિજની સફાઈ અને સારસંભાળ પર ઘોર બેદરકારી, બ્રિજ પર ઉગી નીકળ્યા 5 ફૂટ ઊંચા છોડવા.
ડૉ. આંબેડકર બ્રિજ 2011 માં ખુલ્લો મુકાયો હતો. દાણીલીમડા અને વાસણાને જોડે છે. શું AMC કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહી છે ?
ડૉ. આંબેડકર બ્રિજ 2011 માં ખુલ્લો મુકાયો હતો. દાણીલીમડા અને વાસણાને જોડે છે. શું AMC કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહી છે ?
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જ્યારે વિવિધ સફળતાનાં શિખરો સર કરી રહ્યું છે ત્યારે ગુજરાત મ્યુનિ. ફાઇનાન્સ બોર્ડ દ્વારા AMC ને ૩૨૫ કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે.
અમદાવાદ નવરંગપુરામાં આવેલ શ્રેય હોસ્પિટલમાં કે જેમાં કોવિડ ૧૯ માટે વોર્ડ બનેલ હતો એમાં આગ લાગી. આગ આજે વહેલી સવારે ૩:૩૦ આસ પાસ લાગી હતી જેમાં ૮ દર્દીઓના મોત થયા.…