Tag: Ahmedabad

રાહુલ ગાંધીએ (Rahul Gandhi) કોંગ્રેસ રાષ્ટ્રીય અધિવેશનમાં કહ્યું- લોકસભા અને રાજ્યસભામાં જાતિ જનગણના કાયદો પસાર કરીશું

રાહુલ ગાંધીએ (Rahul Gandhi) કોંગ્રેસ રાષ્ટ્રીય અધિવેશનમાં કહ્યું- લોકસભા અને રાજ્યસભામાં જાતિ જનગણના કાયદો પસાર કરીશું

કોંગ્રેસ (Congress) અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની નેતાઓને ચીમકી, ‘તેમણે આરામ કરવો જોઈએ, નિવૃત્તિ લેવી જોઈએ’

કોંગ્રેસ (Congress) અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની નેતાઓને ચીમકી, 'તેમણે આરામ કરવો જોઈએ, નિવૃત્તિ લેવી જોઈએ'

સાબરમતી (Sabarmati) ને પુનર્જીવિત કરવા માટે 12 નવા બેરેજ બનાવાશે, ભૂગર્ભજળ સ્તર સુધારવા માટે ₹2,566 કરોડની યોજના

સાબરમતી (Sabarmati) ને પુનર્જીવિત કરવા માટે 12 નવા બેરેજ બનાવાશે, ભૂગર્ભજળ સ્તર સુધારવા માટે ₹2,566 કરોડની યોજના

અભદ્ર ટીપ્પણી: વિવાદિત કોમેડિયન સમય રૈના (Samay Raina)ના ગુજરાતમાં અમદાવાદ, સુરત, વડોદરામાં થનારા બધા જ શૉ રદ્દ

અભદ્ર ટીપ્પણી: વિવાદિત કોમેડિયન સમય રૈના (Samay Raina)ના ગુજરાતમાં અમદાવાદ, સુરત, વડોદરામાં થનારા બધા જ શૉ રદ્દ

ભાજપ શહેરો-જિલ્લાઓના પ્રમુખની જાહેરાત ટુંક સમયમાં થવાની સંભાવના, લિસ્ટ થઈ ગયું તૈયાર, ઘોષણાનો ઈંતઝાર

ભાજપ શહેરો-જિલ્લાઓના પ્રમુખની જાહેરાત ટુંક સમયમાં થવાની સંભાવના

Gujarat: ગુજરાત યુનિવર્સિટી મેદાન ખાતે યોજાનારા હિન્દુ આધ્યાત્મિક સેવા મેળાના સ્થાનનું ભૂમિ પૂજન કરવામાં આવ્યું

‘હિંદુ સમાજની શક્તિ તો હનુમાનજી જેવી છે પણ તેને જગાડવી પડે છે‘ – પ.પૂ. સ્વામી શ્રી માધવપ્રિયદાસજી હિંદુ આધ્યાત્મિક અને સેવા સંસ્થાન, ગુજરાત દ્વારા આગામી 23 જાન્યુઆરીથી 26 જાન્યુઆરી 2025…

Bharat: સંસ્કૃત ભાષા એ મા ભારતીનો ધબકાર છે – કિશોર મકવાણા, સંસ્કૃત ભારતી, ગુજરાત પ્રાંતનો પ્રાંતીય સંમેલનનો સમાપન કાર્યક્રમ યોજાયો

‌નિષ્કલંકીનારાયણ તીર્થધામ – પ્રેરણાપીઠ, પીરાણા અમદાવાદ ખાતે 29 ડિસેમ્બરના રોજ સંસ્કૃત ભારતી ગુર્જર પ્રાંતનું દ્વિદિવસીય ત્રિવાર્ષિક પ્રાંતીય સંમેલનના સમાપન કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગ અધ્યક્ષ શ્રી કિશોરભાઈ…

Bharat: પ્રેરણાપીઠ, પીરાણા ખાતે સંસ્કૃત ભારતી ગુર્જર પ્રાંતના ત્રિવાર્ષિક પ્રાંતીય સંમેલનનું ઉદ્ઘાટન

નિષ્કલંકીનારાયણ તીર્થધામ – પ્રેરણાપીઠ, પીરાણા, અમદાવાદ ખાતે 28 ડિસેમ્બરના રોજ સંસ્કૃત ભારતી ગુર્જર પ્રાંતનું ત્રિવાર્ષિક પ્રાંતીય સંમેલનનું ઉદ્ઘાટન સત્ર પ. પૂ. જગતગુરુ શ્રીજ્ઞાનદેવાચાર્યજી મહારાજની અધ્યક્ષનામાં યોજવામાં આવ્યું.  પ્રેરણા પીઠાધીશ્વર પ.પૂ.…

Politics: અમદાવાદના ખોખરામાં ડૉ. આંબેડકરની મૂર્તિ ખંડિત કરવાના કેસમાં ગુનેગારની ધરપકડ

અમદાવાદના ખોખરામાં આંબેડકરની મૂર્તિ ખંડિત કરવાના કેસમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે એક આરોપીની ધરપકડ કરી છે. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને ખંડિત કરવાના મામલે ક્રાઇમ બ્રાન્ચે અસલાલીથી બે આરોપી માધુપુરાના મેહુલ ઠાકોર અને…

Gujarat: અમદાવાદમાં અસામાજિક તત્ત્વોએ ડૉ. આંબેડકરની પ્રતિમા ખંડિત કરતા વિવાદ, રહીશો ધરણાં પર બેઠા

પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદ શહેરના ખોખરા વિસ્તારમાં આવેલી જયંતિ વકીલની ચાલીની બહાર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા મૂકવામાં આવી છે. જેને કેટલાક અસામાજિક તત્ત્વો દ્વારા આંબેડકર સાહેબની પ્રતિમાને ખંડિત કરવામાં આવ્યું…