Category: Religious

Politics: થાણે જિલ્લાનો દુર્ગાડી કિલ્લો મંદિર છે, મસ્જિદ નહીં: 48 વર્ષે કોર્ટનો નિર્ણય

મહારાષ્ટ્રના થાણે જિલ્લામાં સ્થિત ઐતિહાસિક દુર્ગાડી કિલ્લાને લઈને 48 વર્ષ જૂના વિવાદ પર કલ્યાણ સેશન્સ કોર્ટે ચુકાદો આપી દીધો છે. કોર્ટે તેને મંદિર જાહેર કર્યું અને કહ્યું કે કિલ્લો સરકારી…

Politics: અટાલા મસ્જિદ વિવાદમાં કોર્ટે આપ્યો સર્વેનો આદેશ, સર્વે કમિશનના પ્રારુપ અંગે 16 ડિસેમ્બરે નિર્ણય

જૌનપુરની (Jaunpur) અટાલા મસ્જિદ વિવાદમાં (Atala Masjid dispute) હિન્દુ પક્ષને (Hindu side) મોટી જીત મળી છે. જૌનપુરના સિવિલ જજ જુનિયર ડિવિઝનની કોર્ટે મસ્જિદના સર્વેનો આદેશ આપ્યો છે. સર્વે કમિશનનું ફોર્મેટ…

Religious: ‘બોધ ગયા મંદિર કાયદો રદ કરો, ગયાના મહાબોધિ મંદિરનું નિયંત્રણ બૌદ્ધોને સોંપો’: ઑલ ઈન્ડિયા બુદ્ધિસ્ટ ફોરમ

અમદાવાદ શહેરના બૌદ્ધ સમુદાયના 100 જેટલા લોકોએ બિહારના બોધગયા ટેમ્પલ એક્ટ, 1949ને રદ કરવાની અને ગયા ના બૌદ્ધ ધર્મના પવિત્ર સ્થળ એવા મહાબોધિ મંદિર પર સંપૂર્ણ નિયંત્રણ બૌદ્ધ સમુદાયને આપવાની…

Gujarat: 14 મકાનો ઉપર હિન્દુના નામે દસ્તાવેજ કરી મુસ્લિમોનો કબજો: અશાંતધારાના અમલીકરણ સામે ગંભીર પ્રશ્ન

ગુજરાત રાજ્યમાં ઘણા વર્ષોથી અનેક સંવેદનશીલ વિસ્તારોમાં અશાંત ધારો લાગુ છે. એવી જ રીતે રાજકોટ શહેરના પણ કેટલાક વિસ્તારોમાં અશાંત ધારો લાગુ કરાયેલો છે. જો કે અશાંતધારાના અમલીકરણ સામે ખુદ…

Politics: બાંગ્લાદેશમાં હિન્દુઓ ઉપર થઈ રહેલા અત્યાચારના વિરોધમાં સાધુ-સંતોની ઉપસ્થિતિમાં રિવરફ્રંટ ઉપર વિશાળ માનવ સાંકળ બનાવી પ્રદર્શન

બાંગ્લાદેશમાં હિંદુઓ ઉપર થઈ રહેલા અત્યાચાર, મંદિરોમાં તોડફોડના વિરોધમાં અને ઇસ્કોનના સંત ચિન્મય દાસજીની તત્કાળ મુક્તિ માટે આજ રોજ વિશ્વ માનવ અધિકાર દિવસે વલ્લભ સદન, સાબરમતી રિવર ફ્રંટ ઉપર હિંદુ…

Religion: હિંદુ આધ્યાત્મિક અને સેવા સંસ્થાન દ્વારા ભગવાન શ્રીરામના ‘64 દિવ્ય ગુણો’ પર આધારિત “સર્વસ્વ શ્રીરામ” લઘુગ્રંથનું વિમોચન કરાયું

હિંદુ આધ્યાત્મિક અને સેવા સંસ્થાન દ્વારા ભગવાન શ્રીરામના ‘64 દિવ્ય ગુણો’ પર આધારિત “સર્વસ્વ શ્રીરામ” લઘુગ્રંથનું વિમોચન આજરોજ અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન (AMA) ના જેબી ઓડીટોરીયમ, (J B Auditorium) અમદાવાદ ખાતે…

Politics: ઈંગ્લેન્ડમાં બાંગ્લાદેશી હિંદુઓનો પક્ષ લેવો અને મોદીનું સમર્થન કરવું ગુનો છે? કિંગ ચાર્લ્સે બે ભારતીયોના એવોર્ડ પરત છીનવી લીધા

બ્રિટનના રાજા ચાર્લ્સ ત્રીજાએ બ્રિટિશ ભારતીય સમુદાયના બે અગ્રણી નેતાઓ રામી રેન્જર અને હિંદુ કાઉન્સિલ યુકેના મેનેજિંગ ટ્રસ્ટી અનિલ ભનોટ પાસેથી સન્માન પરત લઈ લીધુ છે. જેમાંથી એકનું બાંગ્લાદેશી હિંદુઓના…

World: સીરિયામાં કુર્દિશ દળો, બળવાખોરો, ISIS, કોણ કોની સાથે લડી રહ્યું છે? કોની શું માંગ છે?

સીરિયામાં બળવાખોરોની માંગણીઓ સમયાંતરે અને વિવિધ જૂથો અનુસાર બદલાતી રહે છે. તેમની સૌથી મોટી માંગ બશર અલ-અસદના શાસનને ખતમ કરવાની હતી. જો કે, આ જૂથો વચ્ચે તકરાર પણ ચાલતી રહે…

Politics: હવે વક્ફ બોર્ડે મહારાષ્ટ્રના ખેડૂતોની જમીન પર કર્યો દાવો: લાતુરના 103 ખેડૂતોને નોટિસ મોકલી

મહારાષ્ટ્રના લાતુર જિલ્લાના 100 થી વધુ ખેડૂતોએ શનિવારે દાવો કર્યો કે જેની ઉપર તેઓ પેઢીઓથી ખેતી કરે છે તે જમીન ઉપર વક્ફ બોર્ડે દાવો કર્યો છે. ખેડુતોએ જણાવ્યું હતું કે…

Politics: વક્ફ બોર્ડે મૈસુરના મુનેશ્વરમાં 101 મિલકતો પર દાવો કર્યો છે, રહેવું હોય તો વક્ફ બોર્ડ સાથે કરવો પડશે ભાડા કરાર

કર્ણાટકમાં કોંગ્રેસની સિદ્ધારમૈયા સરકારમાં વક્ફ બોર્ડ નિયંત્રણ બહાર થઈ ગયું હોય એવું ચિત્ર બની રહ્યું છે. તે મિલકતો પર સતત પોતાનો દાવો કરી રહ્યું છે. લોકો વકફને લઈને ચિંતિત છે,…