Category: India

Politics: ભારતને અસ્થિર કરવાના પ્રયાસો વેગ પકડી રહ્યા છે, હિન્દુઓ માટે દુર્બળ રહેવું ગુનો: મોહન ભાગવત

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના વડા મોહન ભાગવતે મહારાષ્ટ્રના નાગપુરમાં આવેલા સંઘ મુખ્યાલય ખાતે વિજયાદશમીના ઉત્સવ નિમિત્તે પરંપરા મુજબ શસ્ત્ર પૂજા કરી હતી. વિજયાદશમીના ઉત્સવના પોતાના ઉદ્બોધનમાં મોહન ભાગવતે સંઘે પોતાના…

History: ગાંધીજી બ્રિટિશ શાસનને જુલમી અને તેના વિકલ્પ તરીકે ‘રામરાજ્ય’ને સ્વરાજ તરીકે ઉલ્લેખ કરતા

સૌને સાથે લઈને, સર્વાંગીણ વિકસતું ભારત રામરાજ્યની કલ્પનાને સાકારિત કરશે?. રામ રાજય એ એવી આદર્શ શાસન પ્રણાલી છે જેમાં કોઈની ઉપેક્ષા કે તિરસ્કાર ન થાય, કોઇ વંચિત ન રહે, જેમાં…

Politics: શિવસેનાના સાંસદ સંજય રાઉત માનહાનિના કેસમાં દોષિત: 15 દિવસની જેલ, 25 હજારનો દંડ

મુંબઈની એક મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટે ગુરુવારે શિવસેના (UBT) ભાજપના ભૂતપૂર્વ સાંસદ કિરીટ સોમૈયાની પત્ની ડૉ મેધા સોમૈયા દ્વારા દાખલ કરવામાં આવેલા માનહાનિના કેસમાં રાજ્યસભાના સાંસદને દોષિત ઠેરવીને સજા સંભળાવી છે.…

Politics: કોલકતા આરજી કર હોસ્પિટલ જુનિયર ડોક્ટર રેપ મર્ડર કાંડમાં નવો ખુલાસો

કોલકાતાની આરજી કર મેડિકલ કોલેજમાં 9 ઓગસ્ટના લેડી ડોક્ટરના રેપ અને મર્ડર કેસની તપાસ કરી રહેલી સીબીઆઈએ કેટલાક ચોંકાવનારી વાતો જાહેર કરી છે. આ કેસમાં હવે માત્ર દાળ જ નહીં…

History: ભારતીય રાજકીય આકાશના દેદીપ્યમાન નક્ષત્ર સમાન વ્યક્તિત્વ: પંડિત દીનદયાલ ઉપાધ્યાય

રાજપુરુષનું જીવન સમાજસેવક તરીકેનું અને પ્રેરક હોવું જોઈએ. પરંતુ વર્તમાન સમયમાં કેટલાક રાજપુરુષો સમાજસેવકને બદલે માત્ર રાજનેતા જ બની રહ્યા છે. ત્યારે કેટલાક જૂજ વ્યક્તિત્વો દૃષ્ટિ સમક્ષ આવી જાય છે…

History: મેડમ ભીકાયજી કામા: એક ગરવા ગુજરાતી જેમણે ભારતનો ધ્વજ સૌપ્રથમ વખત વિદેશની ધરતી ઉપર ફરકાવ્યો

ભારત ભૂમિ બહુરત્ના વસુંધરા છે. એ બહુરત્નોમાં રહેલું અણમોલ રતન એટલે ભારતના મસ્તકને વિદેશમાં ગૌરવથી ઉચું કરનારા અને ભારતનો ધ્વજ સૌપ્રથમ વખત વિદેશની ધરતી પર ફરકાવનારા મેડમ ભીકાયજી કામા જેમને…

Politics: જમ્મુ કાશ્મીર- હરિયાણા વિધાનસભા ચૂંટણીની તારીખ જાહેર

કેન્દ્રીય ચૂંટણી પંચે આજે વિવિધ રાજ્યોની વિધાનસભાની ચૂંટણી જાહેર કરી છે. જેમાં હરિયાણા, જમ્મુ કાશ્મીરની વિધાનસભાનો પણ સમાવેશ થાય છે. જમ્મુ-કાશ્મીરમાં ત્રણ ફેઝમાં અને હરિયાણામાં એક જ ફેઝમાં મતદાન પૂર્ણ…

Politics: રાષ્ટ્રપતિ ભવનના બે હોલના નામ બદલવામાં આવ્યા, પ્રિયંકા ગાંધીએ કર્યો કટાક્ષ

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રાષ્ટ્રપતિ ભવનના દરબાર હોલ અને અશોક હોલના નામ બદલવાનો આદેશ જારી કર્યો છે. હવે આ બન્ને હોલ અનુક્રમે ‘ગણતંત્ર મંડપ’ અને ‘અશોક મંડપ’ તરીકે ઓળખાશે. આ આદેશમાં…