Politics: કુંભકર્ણ ઉંઘણશી નહોતો ટેક્નોક્રેટ હતો, રાવણે ખોટી અફવા ઉડાવી હતી: આનંદીબેન પટેલ
આનંદીબેન પટેલે કહ્યું કે, કુંભકર્ણ 6 મહિના સુધી સુતો નહોતો પરંતુ ગુપ્ત રીતે સંશોધન કરતો હતો અને યંત્રો બનાવતો હતો. રાજ્યપાલે કહ્યું કે, રાવણે આ વાત બધાથી છુપાવવા માટે અફવા…
Bharat: ભગવા-એ-હિંદ: બાબા બાગેશ્વર બાદ કથાકાર દેવકીનંદન ઠાકુર આવ્યા સમર્થનમાં
ઉન્નાવના રામલીલા મેદાનમાં રામ કથા શરૂ કરતી વખતે જાણીતા કથાકાર ઠાકુર દેવકીનંદને સનાતન પર મોટો સંદેશ આપ્યો હતો. એક ખાનગી ચેનલ સાથેની ખાસ વાતચીતમાં તેમણે કહ્યું કે આ સમયે દીકરીઓ…
Bharat: ચીની વિદ્વાનોએ ભગવાન શ્રીરામના અસ્તિત્વની પુષ્ટિ કરી, શોધ્યા પ્રભુ શ્રીરામના પદચિહ્ન
ભારતીય અસ્મિતાના પ્રતિક એવા ભગવાન શ્રીરામ અને રામાયણને કલ્પના કહેનારાઓને ચીની વિદ્વાનોએ મોટો ઝટકો આપ્યો છે. તેમના જણાવ્યા મુજબ ભગવાન શ્રીરામ અને રામાયણ કલ્પના નથી તે વાસ્તવિક અને અધિકૃત છે.…
Politics: વાવ બેઠક પર કોણ મારશે બાજી ગુલાબસિંહ કે સ્વરૂપજી? શું છે જાતિગત ગણિત?
બનાસકાંઠા જિલ્લામાં વાવ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીથી આખા રાજ્યનું રાજકારણ ગરમાયેલું છે. આ બેઠક પર 2022 વિધાનસભા ચુંટણીમાં ચુંટાયેલા ગેનીબેન ઠાકોર સાંસદ બનતા વાવ બેઠક ખાલી પડી હતી. આ બેઠક…
History: ગાંધીજી બ્રિટિશ શાસનને જુલમી અને તેના વિકલ્પ તરીકે ‘રામરાજ્ય’ને સ્વરાજ તરીકે ઉલ્લેખ કરતા
સૌને સાથે લઈને, સર્વાંગીણ વિકસતું ભારત રામરાજ્યની કલ્પનાને સાકારિત કરશે?. રામ રાજય એ એવી આદર્શ શાસન પ્રણાલી છે જેમાં કોઈની ઉપેક્ષા કે તિરસ્કાર ન થાય, કોઇ વંચિત ન રહે, જેમાં…
History: ભારતીય રાજકીય આકાશના દેદીપ્યમાન નક્ષત્ર સમાન વ્યક્તિત્વ: પંડિત દીનદયાલ ઉપાધ્યાય
રાજપુરુષનું જીવન સમાજસેવક તરીકેનું અને પ્રેરક હોવું જોઈએ. પરંતુ વર્તમાન સમયમાં કેટલાક રાજપુરુષો સમાજસેવકને બદલે માત્ર રાજનેતા જ બની રહ્યા છે. ત્યારે કેટલાક જૂજ વ્યક્તિત્વો દૃષ્ટિ સમક્ષ આવી જાય છે…
History: મેડમ ભીકાયજી કામા: એક ગરવા ગુજરાતી જેમણે ભારતનો ધ્વજ સૌપ્રથમ વખત વિદેશની ધરતી ઉપર ફરકાવ્યો
ભારત ભૂમિ બહુરત્ના વસુંધરા છે. એ બહુરત્નોમાં રહેલું અણમોલ રતન એટલે ભારતના મસ્તકને વિદેશમાં ગૌરવથી ઉચું કરનારા અને ભારતનો ધ્વજ સૌપ્રથમ વખત વિદેશની ધરતી પર ફરકાવનારા મેડમ ભીકાયજી કામા જેમને…
Politics: રાષ્ટ્રપતિ ભવનના બે હોલના નામ બદલવામાં આવ્યા, પ્રિયંકા ગાંધીએ કર્યો કટાક્ષ
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રાષ્ટ્રપતિ ભવનના દરબાર હોલ અને અશોક હોલના નામ બદલવાનો આદેશ જારી કર્યો છે. હવે આ બન્ને હોલ અનુક્રમે ‘ગણતંત્ર મંડપ’ અને ‘અશોક મંડપ’ તરીકે ઓળખાશે. આ આદેશમાં…
Religious: પાપોનો નાશ કરનારી, સર્વ સુખ પ્રદાનકર્તા : અક્ષય તૃતીયા
religious-akshaya-tritiya-2024-why-we-celebrate-akshaya-tritiya-history-importance-significance
