Category: History

ઈસરોની અંતરિક્ષ ક્ષેત્રે મોટી સફળતા, પ્રથમ વખત કર્યું બે ઉપગ્રહોનું ડોકીંગ

ઈસરો (ISRO)એ બે ઉપગ્રહોને જોડવા સંબંધિત સ્પેસ ડોકીંગ પ્રયોગ (SPADEX) કરવામાં મોટી સફળતા હાંસલ કરી છે. SPADEX એ બે નાના ઉપગ્રહોનો ઉપયોગ કરીને અવકાશયાનના જોડવા, ડોકીંગ અને અનડોકીંગ માટે જરૂરી…

ઈન્ડિયા ગેટનું નામ બદલાઈ જશે? ભાજપના નેતા જમાલ સિદ્દીકીએ પીએમ મોદીને લખ્યો પત્ર, નવું નામ પણ જણાવ્યું

ઈન્ડિયા ગેટનું નામ બદલાઈ જશે? ભાજપના નેતા જમાલ સિદ્દીકીએ પીએમ મોદીને લખ્યો પત્ર

History: સાવિત્રીબાઈ ફૂલે: વિશ્વના એકમાત્ર “શિક્ષણાગ્રહ” ના અગ્રદૂત, ‘શિક્ષણાગ્રહી’

માતા સાવિત્રીબાઈ ફૂલેનો જન્મ 3જી જાન્યુઆરી 1831ના દિવસે થયો હતો. માતા સાવિત્રીબાઈ ફૂલે એટલે વિશ્વના એકમાત્ર “શિક્ષણાગ્રહ” ના અગ્રદૂત, શિક્ષણાગ્રહી. આખો દેશ મીઠાના સત્યાગ્રહ વિશે રજેરજની જાણકારી ધરાવે છે, અરે…

Politics: સપા સાંસદ ઝિયાઉર રહેમાન બર્કને છેલ્લી નોટિસ, ઘર પર બુલડોઝર એક્શનની તૈયારી

સંભલ હિંસામાં જેમનું નામ આવ્યું છે એ એસપી સાંસદ ઝિયાઉર રહેમાન બર્કેને શહેરના મોહલ્લા દીપા સરાઈના નિયમનવાળા વિસ્તારમાંથ નકશો પાસ કરાવ્યા વગર બાંધેલા ઘર અંગે અગાઉ આપવામાં આવેલી બે નોટિસની…

Mahakumbh: મહાકુંભ ઉપર આતંકવાદી હુમલાની ધમકી, ઈન્સ્ટાગ્રામ પોસ્ટ પર વાંધાજનક ભાષાનો પ્રયોગ

પ્રયાગરાજ મહાકુંભને લઈને સોશિયલ મીડિયા પર ખુલ્લેઆમ ધમકીઓ આપવામાં આવી છે. હવે ઈન્સ્ટાગ્રામ યુઝરના એકાઉન્ટ પરથી મહાકુંભને લઈને આતંકવાદી કૃત્ય કરવાની ધમકી આપવામાં આવી છે. ધમકી આપનાર ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ યુઝરનું…

World: નવા વર્ષે વિશ્વની વસ્તી થશે 809 કરોડથી વધુ, 2025માં દર સેકન્ડે 4.2 થશે બાળકોનો જન્મ

નવા વર્ષના પ્રથમ દિવસે, 1 જાન્યુઆરી, 2025 ના રોજ વિશ્વની વસ્તી 8.09 અબજ સુધી પહોંચવાની સંભાવના છે. 2024 માં 141 કરોડની અંદાજિત વસ્તી સાથે ભારત સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ…

Politics: મુરાદાબાદમાં 44 વર્ષથી બંધ ગૌરી શંકરનું મંદિર મળ્યું, ગર્ભગૃહના ખોદકામમાં મળી આવ્યું શિવલિંગ

44 વર્ષથી બંધ પડેલા આ ગૌરી શંકર મંદિરમાં નંદી, ગણેશ, કાર્તિકેય અને ભગવાન હનુમાનની તૂટેલી મૂર્તિઓ મળી આવી છે. મહાનગર પાલિકાના અધિકારીઓએ મંદિરની સફાઈ કરાવી છે. સંભલ, વારાણસી અને બુલંદશહર…

Gujarat: ગુજરાત યુનિવર્સિટી મેદાન ખાતે યોજાનારા હિન્દુ આધ્યાત્મિક સેવા મેળાના સ્થાનનું ભૂમિ પૂજન કરવામાં આવ્યું

‘હિંદુ સમાજની શક્તિ તો હનુમાનજી જેવી છે પણ તેને જગાડવી પડે છે‘ – પ.પૂ. સ્વામી શ્રી માધવપ્રિયદાસજી હિંદુ આધ્યાત્મિક અને સેવા સંસ્થાન, ગુજરાત દ્વારા આગામી 23 જાન્યુઆરીથી 26 જાન્યુઆરી 2025…

Politics: ન્યાયાધીશના સંતાન હવે નહીં બની શકે જજ! સુપ્રીમ કોર્ટ કોલેજિયમ ભરી શકે છે ઐતિહાસિક પગલું

ભારતમાં સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટમાં ન્યાયાધીશોની નિમણૂક માટે બનાવવામાં આવેલી કોલેજિયમ સિસ્ટમની પારદર્શકતાને લઈને દેશમાં ઘણી વખત પ્રશ્નો ઉભા થયા છે. કેન્દ્ર સરકાર અને ન્યાયતંત્ર વચ્ચે પણ ઉગ્ર વિવાદ થયો…