Category: Devlipi

Gandhi Jayanti : મહાત્મા ગાંધીનો ટ્રસ્ટીશીપનો સિદ્ધાંત અને મહાજન પરંપરા

મહાત્મા ગાંધીનો 151મો જન્મદિવસ. ગાંધીજીનો ટ્રસ્ટીશીપનો સિદ્ધાંત ગાંધીજીના આર્થિક વિચાર આજે મહાત્મા ગાંધીજીનો 151મો જન્મ દિવસ. ગાંધીજીના તેમને જે તે સમયે લીધેલાં ઘણાં નિર્ણયો સામે મને ખૂબ વાંધો છે અને…

Farmers Bills 2020 : કૃષિબીલ 2020ના અસરકારક અને વહીવટી ક્ષતિ વગર અમલ થશે તો ખેતી અને ખેડૂત માટે થયા ક્રાંતિકારી સુધારાઓ

કેન્દ્ર સરકારે કૃષિને હવે મહત્વ આપવાનું નક્કી કરી લીધું હોય એવું ક્ષિતિજ ઉપર દેખાઈ રહ્યું છે. કુલ ત્રણ બિલને લોકસભા અને રાજ્યસભામાંથી પસાર કરી દીધા છે અને હવે તેને કાયદો…

Paramveer Chakra awardee Naik Jadunath Singh પરમવીર ચક્રથી સન્માનિત નાયક જદુનાથસિંહની બહાદુરીની ગાથા

1947ના હુમલાખોર પાકિસ્તાની દુશ્મનો સામે જમ્મુ કાશ્મીરમાં લડતા લડતા સર્વોચ્ચ બલિદાન આપનાર અને મરણોપરાંત પરમવીર ચક્રથી સન્માનિત

118 ચાઈનીઝ એપ્લિકેશન્સ પર પ્રતિબંધ પર ચીનની પ્રતિક્રિયા ભારત અમેરિકાના ક્લીન નેટવર્કનો હિસ્સો ના બને.

પબજી જેવી લોકપ્રિય એપ્લિકેશન સહિત 118 ચાઈનીઝ એપ્ પર ભારતે લગાવ્યો પ્રતિબંધ. આ પહેલા પણ ભારત બે વખત ચાઈનીઝ એપ્લિકેશન્સ પર પ્રતિબંધ લગાવી ચુક્યું છે. અત્યાર સુધીમાં ભારત કુલ 224…

National Security. : ગોધરામાંથી ઝડપાયો પાકિસ્તાની જાસુસ

ગોધરામાંથી આજે NIA એ એક પાકિસ્તાની જાસુસને ઝડપી પાડ્યો હતો. પાકિસ્તાની જાસુસી સંસ્થા ISI માટે કાર્ય કરતો હોવાનો દાવો NIA એ ઝડપી પાડ્યો સંવેદનશીલ સામગ્રી/માહિતી પાકિસ્તાન મોકલતો હોવાના અહેવાલ NIA…

વર્લ્ડ : પાકિસ્તાની પરમાણુ હથિયાર માત્ર બિનમુસ્લિમોને જ મારશે. પાકિસ્તાન રેલ મંત્રીનું વિવાદાસ્પદ જ નહીં પણ હાસ્યાસ્પદ નિવેદન

હમણાંથી પાકિસ્તાનને દુનિયામાં દરેક દિશામાંથી જાકારો મળ્યો છે. મુસ્લિમ દેશોએ પણ પાકિસ્તાનનો હાથ છોડી દિધો છે. આ વાત મગજ પર લાગી આવતા પાક રેલ મંત્રી ભાન ભૂલ્યા કોણ છે આ…

પરમવીર ચક્રથી સન્માનિત નાયક જદુનાથસિંહની બહાદુરીની ગાથા

નાયક જદુનાથસિંહ 1947ના હુમલાખોર પાકિસ્તાની દુશ્મનો સામે જમ્મુ કાશ્મીરમાં લડતા લડતા સર્વોચ્ચ બલિદાન આપનાર અને મરણોપરાંત પરમવીર ચક્રથી સન્માનિત નાયક જદુનાથસિંહજી ભારતીય સેનાની રાજપૂત રેજીમેન્ટ, પહેલી બટાલિયન, ફતેહગઢ શાખામાં નાયકનું…

Paramveer Chakra : મેજર પીરૂસિંહ

કંપની હવાલદાર મેજર પીરૂસિંહ શેખાવત ભારતીય સેનાના વીર સૈનિક હતા. 1947 માં સ્વતંત્રતા બાદ તુરંત જ પાકિસ્તાન દ્વારા ભારત ઉપર કરવામાં આવેલા હુમલા અને બાદમાં પૂર્ણ સમયના યુદ્ધમાં મેજર પીરૂસિંહે…

ParamveerChakra : પરમવીર ચક્રથી સન્માનિત સાતમા વીર ગુરબચ્ચનસિંહ સલારીઆની વીરતાની કહાની

કિંગ જ્યોર્જ રોયલ ઈન્ડિયન મીલીટરી કૉલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થી. પરમવીર ચક્રથી સન્માનિત નેશનલ ડિફેન્સ એકેડેમીના સૌપ્રથમ પૂર્વ વિદ્યાર્થી પરમવીર ચક્રથી સન્માનિત સંયુક્ત રાષ્ટ્રસંઘના શાંતિ રક્ષક દળના એક માત્ર સૈનિક એનડીએના ભૂતપૂર્વ…

મેજર સોમનાથ શર્મા પરમવીર ચક્ર (મરણોપરાંત) મેળવનાર પ્રથમ પરમવીર હતાં.

પરમવીર ચક્રથી સન્માનિત થનારા પ્રથમ ભારતીય શ્રીનગરને જીવના જોખમે બચાવ્યું પાકીસ્તાની હુમલાખોરોને મરણતોલ ફટકા માર્યા જન્મ, બાળપણ, ઘરનું દેશભક્ત વાતાવરણ મેજર સોમનાથ શર્માનો જન્મ 23 જાન્યુઆરી 1923ના રોજ પંજાબના કાંગડા…