Category: Breaking News

Politics: ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી વિનોદ તાવડે પર પૈસાની વહેંચણીનો આરોપ: વિનોદ તાવડેએ કહ્યું- કાવતરું

મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી માટે મતદાનના એક દિવસ પહેલા ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી વિનોદ તાવડે પર પૈસાની વહેંચણીનો આરોપ લાગ્યો છે. વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે બહુજન વિકાસ અઘાડી (BVA) ના પ્રમુખ…

Politics: ‘જય ભીમ બોલ્યો એટલે મંત્રી પદ છીનવી લીધુ’, પૂર્વ CM વિલાસરાવ દેશમુખ પર કોંગ્રેસ નેતા નીતિન રાઉતનો મોટો આરોપ

પૂર્વ મંત્રી અને કોંગ્રેસના નેતા નિતિન રાઉતે કોંગ્રેસના પૂર્વ મુખ્યમંત્રી વિલાસરાવ દેશમુખ પર મોટો આરોપ લગાવતા કહ્યું છે કે, ‘જય ભીમ’ બોલવાને કારણે તેમનું નામ મંત્રીની યાદીમાંથી કાઢી નાખવામાં આવ્યું…

Politics: પાકિસ્તાને મોકલ્યા બાંગ્લાદેશને હથિયાર, ભારત પર યુદ્ધનો ખતરો?

ભારત માટે ચિંતાના સમાચાર પડોશી દેશો પાકિસ્તાન અને બાંગ્લાદેશમાંથી આવી રહ્યા છે. પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચે દરિયાઈ માર્ગની ફરીથી સ્થાપિત કરવામાં આવી છે. કરાચીથી હથિયારોથી ભરેલા કન્ટેનર પહેલું માલવાહક જહાજ…

World: ડોમિનિકા સરકાર પીએમ મોદીને તેના સર્વોચ્ચ સન્માનથી સન્માનિત કરશે, વડાપ્રધાનને ગણાવ્યા સાચા મિત્ર

ડોમિનિકાની સરકારે એક અખબારી યાદી બહાર પાડીને જણાવ્યું હતું કે આગામી ઈન્ડિયા-કેરીકોમ કોન્ફરન્સ દરમિયાન વડાપ્રધાન મોદીને આ સન્માનથી નવાજવામાં આવશે. ડોમિનિકા સરકારે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેના સર્વોચ્ચ નાગરિક સન્માનથી…

Gujarat: સરકારી તબીબો પહોંચ્યા ખ્યાતિ હોસ્પિટલ, પીડિત દર્દીઓને સારવાર આપશે, કેસની તપાસ પણ કરશે

અમદાવાદના એસ.જી. હાઇવે પર આવેલી ખ્યાતિ હોસ્પિટલમાં દર્દીઓની જાણ બહાર એન્જિયોપ્લાસ્ટી કરીને સ્ટેન્ટ મૂકવામાં આવ્યાની ઘટના જેમાં દર્દીના પરિવારજનોનો આરોપ છે કે, ડૉક્ટર દ્વારા લોકો સાથે છેતરપીંડી કરીને PMJY યોજના…

Health: ખ્યાતિ હોસ્પિટલની ગંભીર બેદરકારી, જાણ કર્યા વિના જ 19 લોકો એન્જીયોગ્રાફી કરી, બે દર્દીના મોત

કડી તાલુકાના બોરીસણા ગામના લોકોને હેલ્થ ચેકઅપ બાદ અમદાવાદ ખાતે હોસ્પિટલમાં લાવી અને પરિવારજનોને જાણ કર્યા વિના જ 19 લોકો એન્જીયોગ્રાફી કરવામાં આવી હતી. જ્યારે 7 દર્દીની એન્જીયોપ્લાસ્ટી કરવામાં આવી…

Terrorism: ખાલિસ્તાની આતંકવાદી પન્નુએ આપી રામ મંદિરને ઉડાવી દેવાની ધમકી

ખાલિસ્તાની આતંકવાદી અને શીખ ફોર જસ્ટિસ (SFJ) ના ગુરપતવંત સિંહ પન્નુએ એક નવો વીડિયો જાહેર કરીને અયોધ્યામાં રામ મંદિરને ઉડાવી દેવાની ધમકી આપી છે. મીડિયા રિપોર્ટ્સમાં આ દાવો કરવામાં આવ્યો…

World: બાંગ્લાદેશમાં હિન્દુઓ પર હુમલાઓનો મામલો 800 પાનાંના પુરાવા સાથે ઈન્ટરનેશનલ કોર્ટ પહોંચ્યો, ફસાશે બાંગ્લાદેશ સરકાર

બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાના બાંગ્લાદેશ છોડ્યાના ત્રણ મહિના બાદ ત્યાંની રાજકીય સ્થિતિ સ્થિર થઈ નથી. શેખ હસીનાની પાર્ટી અવામી લીગે વચગાળાની સરકારના મુખ્ય સલાહકાર મોહમ્મદ યુનુસ અને 61 અન્ય…

Politics: મુસ્લિમ ઉલેમા બોર્ડે પત્ર લખી વક્ફ બિલ સામે વિરોધ અને RSS પર પ્રતિબંધની માંગ કરી

મહારાષ્ટ્રમાં ચુંટણીના પડઘમ ગાજી રહ્યા છે. કુલ 288 વિધાનસભા બેઠકો માટે 20 નવેમ્બરે એક જ તબક્કામાં ચૂંટણી યોજાશે અને પરિણામ 23મી નવેમ્બરે જાહેર થશે. પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે અને…

Politics: કોણ હશે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ? કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આપ્યા સંકેત

મહારાષ્ટ્રની આગામી વિધાનસભાની ચુંટણીમાં મહાયુતીનો વિજય થાય તો મુખ્યમંત્રી કોણ હશે આ પ્રશ્ન સૌને થઈ રહ્યો છે. ચૂંટણી બાદ એકનાથ શિંદે રહેશે કે પછી અન્ય કોઈ નેતા મુખ્યમંત્રી બનશે? આ…