Author: Editorial Team

Devlipi News is a independent news network with a mission to bring the news, views, facts and figures of the day.

Politics: જાતિ અને વર્ણ હિન્દુ ધર્મની વિશેષતા તેને દૂર કરવાની વાત કરનારા હિન્દુ વિરોધી, બાગેશ્વર બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી એક પાર્ટીના એજન્ટ: સ્વામી અવિમુક્તેશ્વરાનંદ

શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદજીએ બાગેશ્વર બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી ઉપર એક પાર્ટીના એજન્ટ હોવાનો આક્ષેપ કર્યો છે. સ્વામી અવિમુક્તેશ્વરાનંદનું કહેવું છે કે જો આપણે જાતિ છોડી દઈશું તો આપણી ઓળખાણ પણ છોડી…

Politics: મહારાષ્ટ્રના નવા મુખ્યપ્રધાન ફડણવીસ, શ્રીકાંત શિંદે બનશે નાયબ મુખ્યપ્રધાન? શ્રીકાંત વિરુદ્ધ શિવ સેનામાં અસંતોષ

વિધાનસભા ચૂંટણીમાં પ્રચંડ બહુમતી બાદ મહારાષ્ટ્રના નવા મુખ્યપ્રધાન કોણહશે તેને લઈને રહસ્ય ખુલી ગયું છે. મળતી જાણકારી પ્રમાણે મહાયુતિ સરકારમાં દેવેન્દ્ર ફડણવીસ મુખ્યપ્રધાન તો શ્રીકાંત શિંદે શિવસેના તરફથી નાયબ મુખ્યપ્રધાન…

Politics: IPL ના પૂર્વ કમિશ્નર લલિત મોદીનો ખુલાસો: સોનિયા ગાંધીના ઘેરથી આવ્યો હતો ફોન, સુનંદા પુષ્કર મામલે આપવામાં આવી ધમકી

IPLના પૂર્વ કમિશનર લલિત મોદીએ ગાંધી પરિવાર અને શશિ થરૂર પર ચોંકાવનારા આરોપ લગાવ્યા છે. એક ઈન્ટરવ્યુમાં લલિત મોદીએ શશિ થરુરના દિવંગત પત્ની સુનંદા પુષ્કર અંગે મોટા ખુલાસા કર્યા છે.…

Politics: ફસાયા નવજોતસિંહ સિદ્ધુ? છત્તીસગઢ સિવિલ સોસાયટીએ  850 કરોડની લીગલ નોટિસ ફટકારી

પૂર્વ ભારતીય ક્રિકેટર અને કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ નવજોતસિંહ સિદ્ધુ તેમણે તાજેતરમાં કરેલા એક દાવાથી ઘેરાયેલા જોવા મળી રહ્યા છે. તેમના દાવા બાદ પહેલા ટાટા મેમોરિયલ હોસ્પિટલના ડોક્ટરોએ વાંધાઓ ઉઠાવ્યા હતા…

Politics: બ્રિટિશ સમયથી શરૂ થયેલો સર્વે આખરે મોદીના સમયમાં પૂર્ણ થયો, પ્રોજેક્ટ પણ થશે શરુ

બ્રિટિશ કાળમાં જે રેલ લાઇન માટે સર્વે શરૂ થયો હતો, તે હવે જઈને ફાઇનલ થયો છે. ટનકપુર-બાગેશ્વર રેલ લાઇન માટે થયેલો આ ફાઇનલ સર્વે પૂર્ણ થઈ ગયો છે. સર્વે અનુસાર,…

Politics: સુપ્રીમ કોર્ટે બેલેટ પેપર દ્વારા ચૂંટણીની માંગ કરતી અરજી ફગાવી

સુપ્રીમ કોર્ટે મંગળવારે દેશની ચૂંટણીમાં બેલેટ પેપરના ઉપયોગને લગતી અરજીને ફગાવી દીધી હતી. સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન જસ્ટિસ વિક્રમ નાથ અને પીબી વરાલેની બેન્ચે ટિપ્પણી કરી હતી કે, “જ્યારે તમે…

Politics: રાહુલ ગાંધીની નાગરિકતા રદ થશે? અલ્હાબાદ હાઈકોર્ટે કેન્દ્ર પાસે માંગ્યો જવાબ

લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીના નાગરિકતા કેસની સુનાવણી સોમવારે (25 નવેમ્બર) હાઈકોર્ટની લખનૌ બેંચમાં થઈ શકી નહોતી. આ કેસની આગામી સુનાવણી 19 ડિસેમ્બરે થશે. આ સમગ્ર મામલે…

World: બાંગ્લાદેશ કોર્ટે ચિન્મય પ્રભુની જામીન અરજી ફગાવી; ભારતનું કડક વલણ, કહ્યું- હિન્દુઓ પર હુમલા કરનારા ગુનેગારો ખુલ્લેઆમ ફરી રહ્યા છે

ચટગાંવ ઈસ્કોન પુંડરિક ધામના પ્રમુખ ચિન્મય કૃષ્ણન દાસ પ્રભુને બાંગ્લાદેશની કોર્ટે આંચકો આપતા તેમની જામીન અરજી ફગાવી દીધી છે. ભારતના વિદેશ મંત્રાલયે કહ્યું કે તે દુર્ભાગ્યપૂર્ણ છે કે લઘુમતી હિંદુઓ…

Politics: હરિયાણા સહિત 4 રાજ્યોની 6 ખાલી બેઠકો પર 20મી ડિસેમ્બરે રાજ્યસભાની ચૂંટણી, કોની વધશે તાકાત?

ભારતના ચૂંટણી પંચે રાજ્યસભાની 6 ખાલી બેઠકો માટે જાહેરનામું બહાર પાડ્યું છે. 20 ડિસેમ્બરે ચૂંટણી યોજાશે અને તે જ દિવસે પરિણામ પણ જાહેર થશે. ચૂંટણી પંચે સોમવારે રાજ્યસભાની 6 ખાલી…

Politics: મહારાષ્ટ્રના CM એકનાથ શિંદેએ આપ્યું રાજીનામું: મુખ્યમંત્રી તરીકે દેવેન્દ્ર ફડણવીસના નામની ચર્ચા

મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે મંગળવારે રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણનને મળ્યા હતા અને પોતાના પદ પરથી રાજીનામું આપ્યું છે. એકનાથ શિંદે સાથે ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવાર પણ હાજર…