Tag: Vriksha Mata

Bharat: પદ્મશ્રીથી સન્માનિત વૃક્ષ માતા તુલસી ગૌડાનું નિધન, ખુલ્લા પગે પહોંચ્યા હતા સન્માન લેવા

વૃક્ષ માતા તુલસી ગૌડા હવે આપણી વચ્ચે નથી રહ્યા. 86 વર્ષીય તુલસી ગૌડાનું ઉત્તરા કન્નડ જિલ્લાના અંકોલ તાલુકામાં તેમના વતન ગામ હન્નાલી ખાતે અવસાન થયું હતું. રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન સહિત…